Book Title: Tirthankar 16 Shantinath Bhagwan Parichay Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Dipratnasagar, Deepratnasagar View full book textPage 8
________________ '[તીર્થંકર-૧૬- શાંતિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]] ૨૮ ભ૦ ની ગર્ભસ્થિતિ ૯ માસ ૬ દિવસ ૨૯ | ભ૦ નું જન્મ નક્ષત્ર ભરણી ૩૦ જન્મ માસ-તિથી (શાસ્ત્રીય) જેઠ વદ ૧૩ જન્મ માસ-તિથી (ગુજરાતી) | વૈશાખ વદ૧૩ ૩૧ | ભ૦ ની જન્મ રાશિ મેષ ૩૨ ભ૦ નો જન્મ કાળ મધ્ય-રાત્રી ૩૩ જન્મ વખતે કયો આરો હતો? | ચોથા આરાના ઉત્તરાર્ધમાં ૩૪ આ ભગવંતના જન્મવખતે કયો પોણો પલ્યોપમ ૬૬ લાખ ૮૪૦૦૦ કાળ હતો? વર્ષ ૮૯ પક્ષ ચોથા આરો બાકી રહ્યો ત્યારે ૩૫ | આ ભગવંત ક્યા દેશની કઈ | કુરુદેશ ૩૬ ‘નગરીમાં જન્મ પામ્યા? ગજપુર ભગવંતના જન્મ સમયે ૫૬ દિક ૧.અધોલોથી ૮ દિશાકુમારી આવે, કુમારીઓનું આગમન અને કાર્યો. સુતિકા ઘર બનાવે, ભૂમિ-શુદ્ધિ કરે [ભગવંતનો જન્મ થાય ત્યારે.... ૨.ઉર્ધ્વલોકથી ૮ આવે . સુગંધીજળ, કેટલી દીક્કુમારીઓ ક્યાંથી આવે. અને સુગંધી-પુષ્પ વૃષ્ટિ કરે અને શું શું કાર્ય કરે? .............. ૩.પૂર્વસ્યકથી ૮ આવે, દર્પણ ધરે ..................તેનું સંક્ષિપ્ત વર્ણન] | ૪.પશ્ચિમરૂચકથી ૮ આવે, પંખા કરે પ.ઉત્તરરૂચકથી ૮ આવે, ચામરધરે ૬.દક્ષીણરૂચકથી ૮ આવે, કળશ કરે ૭.મધ્યરૂચકથી ૮ આવે, ૪-દીપકધરે અને ૪-સૂતીકર્મ કરે ૩૯ જન્માભિષેક સ્થળ પાંડુકવનની દક્ષિણમાં અતિપાંડુકંબલશિલા પર ૩૮ | દીપરત્નસાગરજી સંકલિત [8] “શ્રી શાંતિનાથ પરિચય”Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18