Book Title: Tirthankar 09 Suvidhinath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 5
________________ [તીર્થંકર-૯- સુવિધિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ભગવંતનું નામ સુવિધિનાથ ચોવીસીમાં આ ભગવંતનો ક્રમ નવમાં ભગવંતના ભવો કેટલા થયા? ત્રણ, [3]. ભગવંતના સમ્યત્વ પ્રાપ્તિ ૧. પદ્મ રાજા પછીના ભવો ક્યા ક્યા? ૨. આનત દેવ. ***** 3. સુવિધીનાથ પૂર્વોત્તરભવે ભગવંત જ્યાં હતા ---તે દ્વીપનું નામ પુષ્કરવર ---તે દ્વીપના ક્ષેત્રનું નામ પૂર્વ મહાવિદેહ. ---તે ક્ષેત્રની દિશાનું નામ સીતાનદીની ઉત્તરે ---તે ક્ષેત્રની વિજયઆદિનું નામ પુષ્કલાવતી ---ત્યાંની નગરીનુ નામ પુંડરિકીણી ભગવંતનું પૂર્વોત્તર-ભવનું નામ | મહાપદ્ય દીપરત્નસાગરજી સંકલિત [ 5 ] “શ્રી સુવિધિનાથ પરિચય”

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18