Book Title: Tirthankar 09 Suvidhinath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 13
________________ '[તીર્થંકર-૯- સુવિધિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]] ૯૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ | સાડા બાર કરોડ સોનૈયા ૧૦૦ | ભ૦ના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ | આઠ માસ.. ૧૦૧ આ ભગવંતની વિહારભૂમિ આર્ય ભૂમિ. ૧૦૨ ભ૦ કેટલો કાળ છાસ્થ રહ્યા? ૪ માસ ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) | કારતક સુદ 3 કેવળજ્ઞાન માસ-તિથીગુજરાતી) કારતક સુદ 3 ૧૦૪ કેવળજ્ઞાન નક્ષત્ર મૂળ ૧૦૫ કેવળજ્ઞાન રાશિ | ધન ૧૦૬ કેવળજ્ઞાન કાળ દિવસના પૂર્વ ભાગે ૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું? | કાકંદી ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું? સહસ્રામ વન ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? મલ્લીવૃક્ષ ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? | ભગવંત શરીરથી ૧૨ ગણું. | (૧૦૦ x ૧૨= ૧૨૦૦ ધનુષ) ૧૧૧ કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ | છઠ્ઠભક્ત ૧૧૨ ભગવંતના ૩૪ અતિશયો જન્મથી ૪, દેવો વડે કૃત ૧૯, છાઢસ્થિક કર્મક્ષય થતાં ૧૧ | અતિશયો હોય. ૧૧૩ ભ0 વાણીના ૩૫ ગુણો સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું ૧૧૪ | ભગવંતના આઠ પ્રાતિહાર્યો અશોકવૃક્ષ, પંચવર્ષીપુષ્પ-વૃષ્ટિ, દિવ્યધ્વનિ, શ્વેત ચામર, સિંહાસન, ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય) | ૧૦૦ x ૧૨= ૧૨૦૦ ધનુષ દીપરત્નસાગરજી સંકલિત | 13] “શ્રી સુવિધિનાથ પરિચય”

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18