Book Title: Tirthankar 09 Suvidhinath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________
''તીર્થંકર-૯- સુવિધિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૧૬ ભગવંતની ૧૮ દોષ રહિતતા દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે
નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ
રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ? પહેલા સમવસરણમાં ૧૧૮ આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભ૦ શીતલનાથ સુધી ૧૧૯ આ ભ૦ માં તીર્થવિચ્છેદ કાળ એક ચતુર્ભાશ પલ્યોપમ ૧૨૦ | આ ભ૦ ના પહેલા ગણધર | વરાહ ૧૨૧ આ ભ0 ના પહેલા સાધ્વી વારૂણી ૧૨૨ આ ભ૦ ના પહેલા શ્રાવક માહિતી અપ્રાપ્ય. ૧૨૩ | આ ભ૦ ના પહેલા શ્રાવિકા માહિતી અપ્રાપ્ય. ૧૨૪ | આ ભ૦ ના મુખ્ય ભક્તરાજા યુદ્ધવીર્ય ૧૨૫ | આ ભ૦ ના યક્ષ
અજિત ૧૨૬ આ ભ૦ ના યક્ષિણી | સુતારકા ૧૨૭ આ ભ૦ ના ગણ
| અઠયાશી ૧૨૮ આ ભ૦ ના ગણધરો અયાશી ૧૨૯ | આ ભ૦ ના સાધુઓ
૨,૦૦,૦૦૦ ૧૩૦ આ ભ૦ ના સાધ્વીઓ ૧,૨૦,૦૦૦ બીજા મતે 3,૮૦,૦૦૦ ૧૩૧ આ ભ૦ ના શ્રાવકો
૨,૨૯,૦૦૦ ૧૩૨ આ ભ૦ ના શ્રાવિકાઓ ૪,૭૧,૦૦૦ ૧૩૩ આ ભ૦ ના કેવળીઓ ૭,૫૦૦ ૧૩૪ આ ભ૦ ના મન:પર્યવજ્ઞાનીઓ | ૭,૫૦૦ ૧૩૫ આ ભ૦ ના અવધિજ્ઞાનીઓ ૮,૪૦૦
દીપરત્નસાગરજી સંકલિત [14] “શ્રી સુવિધિનાથ પરિચય”