Book Title: Tirthankar 09 Suvidhinath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 8
________________ ધન ' [તીર્થંકર-૯- સુવિધિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૨૮ | ભ૦ ની ગર્ભસ્થિતિ ૮ માસ ૨૬ દિવસ ૨૯ ભ૦ નુ જન્મ નક્ષત્ર મૂળ ૩૦ જન્મ માસ-તિથી (શાસ્ત્રીય) માગશર વદ ૫ જન્મ માસ-તિથી (ગુજરાતી) કારતક વદ ૫ ૩૧ | ભ૦ ની જન્મ રાશિ ૩૨ | ભ૦ નો જન્મ કાળ મધ્ય-રાત્રી ૩૩ જન્મ વખતે કયો આરો હતો? | ચોથા આરાના ઉત્તરાર્ધમાં ૩૪ આ ભગવંતના જન્મવખતે કયો ૪૨૦૦૦વર્ષ ન્યૂન ચોથા આરાના ૧૦ | કાળ હતો? | કોડી સાગરોપમ, ૨ લાખ પૂર્વ, ૩ વર્ષ, સાડા ૮ માસ બાકી હતા ત્યારે ૩૫ આ ભગવંત ક્યા દેશની કઈ કોશલ દેશની ૩૬ નગરીમાં જન્મ પામ્યા? | કાકંદી નગરી ભગવંતના જન્મ સમયે ૫૬ દિક, ૧.અધોલોથી ૮ દિશાકુમારી આવે, કુમારીઓનું આગમન અને કાર્યો . સુતિકા ઘર બનાવે, ભૂમિ-શુદ્ધિ કરે [ભગવંતનો જન્મ થાય ત્યારે. ૨.ઉર્ધ્વલોકથી ૮ આવે . સુગંધીજળ, કેટલી દીક્કુમારીઓ ક્યાંથી આવે. અને સુગંધી-પુષ્પ વૃષ્ટિ કરે અને શું શું કાર્ય કરે? ................ ૩.પૂર્વરુચકથી ૮ આવે, દર્પણ ધરે ..........તેનું સંક્ષિપ્ત વર્ણન ૪.પશ્ચિમરૂચકથી ૮ આવે, પંખા કરે પ.ઉત્તરરૂચકથી ૮ આવે, ચામરધરે ૬.દક્ષીણરૂચકથી ૮ આવે, કળશ કરે ૭.મધ્યરૂચથી ૮ આવે, ૪-દીપકધરે . અને ૪-સૂતીકર્મ કરે ૩૯ જન્માભિષેક સ્થળ પાંડુકવનની દક્ષિણમાં અતિપાંડુકંબલશિલા પર ૩૭ | 2 7 | દીપરત્નસાગરજી સંકલિત [8] “શ્રી સુવિધિનાથ પરિચય”

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18