Book Title: Shastra Sandesh Mala Part 04
Author(s): Vinayrakshitvijay
Publisher: Shastra Sandesh Mala

View full book text
Previous | Next

Page 8
________________ સ્વાધ્યાય એટલે આત્માનું અધ્યયન! સ્વાધ્યાય વૈરાગ્યનું કારણ ત્યારે જ બની શકે, જ્યારે સ્વાધ્યાય કરનારને જે બોલતો હોય, એના અર્થનો ખ્યાલ હોય. સાચો સ્વાધ્યાય જ આ છે. સ્વાધ્યાય એટલે આત્માને શિખામણ અને આત્માનું અધ્યયન ! વીશ સ્થાનકમાં એક પદ “સ્વાધ્યાય'નું છે. એથી સ્વાધ્યાય તીર્થંકર-નામકર્મના બંધમાં નિમિત્ત બની શકે છે. ભણેલું યાદ રાખવા સ્વાધ્યાય અતિ જરૂરી છે. જૂનું યાદ રાખવામાં જે ઉપેક્ષા કરતો હોય, એને નવુંનવું ભણાવવું એ રાખમાં ઘી હોમવા બરાબર છે. સ્વાધ્યાય ઘટતો જાય, તો ચતુર્વિધસંઘનું સંઘપણું પણ દૂષિત બનતું જાય. આમ, સ્વાધ્યાય જો સ્વાધ્યાયની રીતે થાય, તો આના જેવું વૈરાગ્યનું પોષક બીજું કોઈ સાધન નથી. -પૂ.આ.શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 306