Book Title: Shashwat Giri Mahima
Author(s): Rushabhdas Kavi, Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 37
________________ - શાશ્વત ગિરિ મહિમા : કવિતા, મિલે જો ગંગા નીર, તો અવર નીર કાં પીજે; મિલે મિત્ર જો ઉંચ, નીચ સંગતિ કાં કીજે. મિલે પઠંગ પાખર્યો, તો પાળો કુણ દોડે; મિલે જો હીરના ચીર, તો અંગ ખાસર કુણ ઓટે. મિલે છાંય સુરતરૂતણી, બબુલ" કહો કેમ જાઇએ; સુકવિ કહે મંદિર તજી, મઢીમાંહે કહો કુણ રહે ? (૧. પઠંગ - અશ્વ, ૨. પાળો - પગે ચાલતો, ૩. ખાસર - જાડાં-ખાદીના વસ્ત્ર, ૪. સુરતરૂતણી - કલ્પવૃક્ષની, ૫. બબુલ - બાવળની છાયાએ, ૬. મટીમાંહે - ઝૂંપડીમાં.) વળી તે ચારણ બોલ્યો કે- સરોવરનાં મીઠાં જળ મળે તો કુવાનું પાણી મેળવવા મહેનત શું કામ કરીએ ? અને શાલદાલનાં સારાં ભોજન મળે તો કોદરા શા માટે આરોગીએ ? ત્રિલોકનાયક શ્રી અરિહંત સરીખા દેવ મળે. તો અવર દેવની સેવા શા માટે કરીએ ? ઉત્તમ જન-પંડિત પુરૂષની સોબત મળતી હોય તો મૂર્ખના ટોળામાં શા માટે જઇએ ? તેવી જ રીતે ઉદાર ચિત્તવૃત્તિના કૃપાળુ રાજન્ ! આપ જેવા દાનેશ્વરીના દર્શન કર્યા પછી હવે બીજાની યાચના તો શા માટે કરવી જ પડે ?” આ પ્રમાણેની સ્તુતિ સાંભળતાં ) f 0 ( ®) ( ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60