________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્યું હતું તથા તેમણે આ પુસ્તક છપાવવામાં સૌથી પ્રથમ પ્રેરણા તથા દ્રવ્યની એગ્ય મદદ કરી છે.
આ પછી થોડા જ વખતમાં તેમણે આચાર્યશ્રીએ). ફાગણ સુદી ૮ ને શુભ મુહૂતે ષડદર્શન વેત્તા સિદ્ધાંત. પારગામી મુનિશ્રી સિદ્ધિમુનિજીને ઉપાધ્યાયપદ સમર્પણ કર્યું.
આવી રીતે જ્ઞાન દયાન સાથે તેમણે પોતાના જીવનને વીતાવી ઘણા જીને ઉપદેશ આપી જૈન શાસનને દીપાવ્યું છે. તેઓ સ્વભાવે ભદ્રિક પરિણામી હોવાથી તેમને ભાગ્યેજ કષાયદય હોય એ સ્વાભાવિક છે. તેઓ ભવિષ્યમાં પણ ઘણે શાસનને લાભ કરશે એવી આશા સાથે આ તેમનું ટુંક જીવન સમાપ્ત કરું છું. ૩૪ ઈતિ શાંતિઃ તા. ૨૫–૪–૩૪] વિજાપુર
પ્રકાશક,
લી.
For Private And Personal Use Only