Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 102
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને તેની ઊંડી અસર ગુજરાતના સામાજિક અને સાંસ્કારિક જીવન પર અદ્યપર્યંત રહી છે. ચૈાન્ય જ કહેવાયું છે —“કદાચ યોગ્ય સમય આવે ત્યારે પચક્રના રાજકીય વસ્વને તેા ઉથલાવી પાયુ` હઠાવી શકાય પણ જો ધાર્મિક અને સાંસ્કારિક આક્રમણના ગ્રાસ બન્યા તે એમાંથી ભાગ્યે જ મુક્ત થઈ શકાય” સંત કવિઓએ ધમ' માગે' જ લેાકસંગ્રહ કરવાનુ` અને લેાકજીવનને નવું બળ આપવાનું પસંદ કહ્યુ`', એમાં પ્રેમાન ના ફાળા નાનાસતા નથી. યારામ રાસ, ગરબી, ગરબા, પદા વગેરેના રચિયતા ભક્તકવિ ારામમાં પણ પ્રેમલક્ષણા ભક્તિ અને ઊર્મિસભર કવિતાને સુભગ સમન્વય થયા છે. તેને બીજી મીરાં' ગુજરાતના હાફ્રિઝ; ગુજરાતના જયદેવ, ગુજરાતને ખાયરન–એમ અનેક રીતે ઓળખવામાં આવ્યા છે. ઘણે અંશે નરસિંહ અને મીરાંને માગે ગોપીભાવે પ્રેમલક્ષણા ભક્તિનું ગાન કરનાર યારામ માટે યેાગ્ય જ કહેવાયું છે કે“યારામ ભક્તિ શૃંગાર' અથવા ‘અલૌકિક શૃંગાર', જેને ભક્તિ સંપ્રદાય 'ભક્તિરસ' અથવા “મધુરરસ' કહે છે, તેના કવિ છે.” (બેચરભાઈ પટેલ) અને તેના પ્રભાવ જનસમાજ પર કેવા પડયો તે બાબત યાગ્ય જ કહેવાયુ છે કે“માવભીની પ્રેમઝરતી, ગરબીના ગાનાર; તંબૂરામાં છે।ડયા તે તેા, રઝણુતા ઉરતાર.” નરસિંહની કરતાલ, પ્રેમાનંદની માણ અને છારામના ત`બૂરે ગુજરાતના હૃદય પર જાણે જાદુ કયુ` છે. પ્રેમાનંદની જ માફક યારામ અસખ્ય રાગોના સ્વામી છે અને તેનાં પદેશમાં આ રાગોનું વૈવિધ્ય મનમેાહક છે. કવિ તરીકે તેને બિરદાવતાં વિજયરાય કહે છે. “યારામ ારામ છે તે તે તેની ગરમી વડે જ, પરંતુ તેની ય ગુહામાંથી ઊઠતા આ પદાના સુર પણ તેને ગુજરાતના ભક્ત કવિઓની યશસ્વી પરંપરાના છેલ્લા સમથ' પ્રતિનિધિ ઠેરવે છે. રાસ, ગરબા, ગર થકી અમર ખનેલા ધ્યારામ સમથ કવિ તરીકેની સિદ્ધિ પામ્યા છે, કારણુ, તે કૃષ્ણના ભક્ત છે, કૃષ્ણુની લીલાના ગાનારા છે, રાસલીલાથી મુગ્ધ છે. તેના જ તેા શબ્દો છે“રાસલીલાનું તાત્પ` જે સમજે તે તે નિર્દોષતા ભાસે છ, અલૌકિક રસરાજ શૃગાર તે ગાતાં કામ સન નામે જી.’ અને તેણે ગમે તેવા ઉધાડા શૃંગાર વચ્યરૂપે ગાયા હૈાય, તેના સ`બધા તેની સેાનારણુ શિષ્યા સાથે ગમે તે હાય, તે યુવાવસ્થાર્થી જ અન્તમુ ખથવા પ્રયત્નશીલ કવિ છે. તેથી જ તે તેણે સગાંવહાલાંને લગ્નની ના પાડી દીધી! ભક્તિના સાચા મા ભક્તની ઇન્દ્રિયા અન્તર્મુખ થાય અને હૃદયગુહામાં રત થાય ત્યારે લાગે છે, ત્યારે જ તેને સાચે મમ સમજાય છે. તેણે આથી જ તે નિખાલસ ભાવે કહ્યું છે“જો માહારાંકૃત સામુ` તમે જોશેા, તેા ઠરશે ખરાખરી, રત્નગુંજ કયમ હાય સમતાલ હુ તેા રંકને તમેા કર.' શ્યામ ર્ંગ સમીપે ન જાવુ મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવુ`. જેમાં કાળાશ તે સહું એક સરખું સ॰માં કપટ હશે આવુ? કસ્તૂરીની બિંદી તે કરુ' નહી' લલાટે ાજળ ના આંખમાં અંજાવું, મરકત મણને મેધ દૃષ્ણે ન જોવા જમનાના નીરમાં ન ન્હાવુ. દયાના પ્રીતમ સાથે મુખેથી તેમ લીધેા મન કહે પલક ના નિભાવુ. ગુજરાતમાં સંતવાણી વિકાસ] For Private and Personal Use Only [10

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108