Book Title: Sahitya ane Shilp ma Kalyantraya
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 8
________________ Vol. I.1995 સાહિન અને શિલ્પમાં,.. ૧૦૫ ॐ ॥ संवत् १३४३ वर्षे माघ शुदि १० शनौ प्राग्वाटान्वये श्रे. (*) छाहड सुत श्रे० देसल भार्या देल्ही तत्पुत નક્ષમr (1) *) સધર ટેવધર સિધર મધર છે તથા સિધર માર્યો.. (*) પુત્ર નસવ 1 દ્વિતીયપુખ છે. આ ટ્રેન માર્યા... (*) ....નાથ ગયા તપુત્ર તૂધવત વધુ પૂવિ તત્વત્ર ન્હસીદ મૃતિ રુંવ સમુદ્રા ક્ષતિ માત્મના....(*) पितुः श्रेयो) कल्याणत्रये श्रीअरिष्टनेमिबिंबानि कारितानि । मंगलमस्तु समस्तसंघस्य ! (*) श्रे गांगदेवसुत ऊदलसुता તૂળ નિ() વય– સદવ-3.... ત tiff pપૃતિ | આરાસણના નેમિનાથ જિનાલયમાં રહેલ આ ‘કલ્યાણત્રય' સંબંધી બીજો પણ બે અભિલેખીય ઉલ્લેખ પ્રસ્તુત મંદિરમાં મળે છે, જેને પણ અહીં આવરી લઈશું. આ સંબંધનો પ્રથમ (સંવત્ વગરનો) લેખ મંદિરની (દેવકુલિકાની ?) ભીંત પર આવેલો નોંધાયો છે. (વસ્તુતયા જે ગોખમાં આ કલ્યાણત્રય' છે તેની જ થાંભલીની બેસણી પર તે લેખ છે.) જેમાં નવાંગવૃત્તિકાર ‘અભયદેવસૂરિ'ના સંતાનીય “શ્રીચન્દ્રસૂરિએ ‘કલ્યાણત્રય'માં નેમિનાથનાં બિંબોની પ્રતિષ્ઠા કરી તેવો ઉલ્લેખ છે* : યથા : कल्याणत्रये श्रीनेमिनाथबिंबानि प्रतिष्ठितानि नवांगवृत्तिकार श्रीमद् अभयदेवसूरिसंतानीय श्रीचन्द्रसूरिभिः श्रे सुमिग श्रे वीरदेव० श्रेष्ठी गुणदेवस्य भार्या जयतश्री साहुपुत्र वईरा पुना लुणा विक्रम खेता हरपति कर्मट राणा कर्मटपुत्र खीमसिंह तथा वीरदेवसुत નરસિંદ કૃતિ ટુંકસંકિર્તન નિ ઋતિનિ. (મનિથી વિશાલવિજયજી કલ્યાણત્રય'નું “શ્રી નેમિનાથ ભગવાનના ત્રણ કલ્યાણકોના દિવસોમાં ભરાવેલાં (મંદિર)નાં બિંબોની...પ્રતિષ્ઠા કરી” એવું અર્થઘટન કરે છે : (એજન પૃ. ૨૨); તે બરોબર નથી.. એમ જણાય છે કે અગાઉ કથિત સં૧૩૪૭નાં કલ્યાણત્રયનો ઉલ્લેખ કરતા લેખમાં પ્રતિષ્ઠાપક આચાર્ય શ્રીચન્દ્રસૂરિ' નું નામ આપવું રહી ગયું હોઈ, તે માટે જુદો લેખ દેવાની જરૂર સં. ૧૩૪૪ | ઈ. સ. ૧૨૮માં ‘ષભદેવની પ્રતિમા ભરાવ્યાનો એક અન્ય લેખ મંદિરમાં મોજૂદ છે. (એજન પૃ. ૧૧૦). નેમિનાથ મંદિરના ગમંડપના, અને “કલ્યાણત્રય” વાળા ગોખલાની બાજુમાં રહેલ એક સ્તંભ પર સં. ૧૩૪૪ / ઈ. સ. ૧૨૮૮માં પ્રસ્તુત કલ્યાણત્રય'ની પૂજા માટે ૧૨૦ ‘વિસલપ્રિયદ્રમ્મ' ભંડારમાં અપાયાનો પણ લેખ છે, જે ઘટના તેની પ્રતિષ્ઠા પછી લગભગ દોઢેક વર્ષ બાદની છે : ओम् ।। संवत् १३४४ वर्षे आषाढ सुदि पूर्णिमायां । देव श्री नेमिनाथ चैत्ये श्रीकल्याणत्रयस्य पूजार्थं श्रे० सिरधर तत्पुत्र श्रे० गांगदेवेन वीसल प्रीयद्रमा(म्मा)णां १२० श्रीनेमिनाथदेवस्य भांडागारे निक्षिप्तं । वृद्धफल भोग(य) मासं प्रति द्रम ३ चटंति । पूजार्थं । आचंद्र વાર્ત ચાવત્ ! અમે મવા થil. (અહીં પણ વિશાલવિજયજી મંદિરમાં “ત્રણે કલ્યાણકોની પૂજા માટે” એવો અર્થ ઘટાવે છે તે બંધબેસતો નથી. અહીં કલ્યાણકોની પૂજાની વાત નથી, પણ કલ્યાણત્રય' ના પ્રતીકરૂપ રચનાની પૂજાની વાત સમજવાની છે.) આ પ્રતિમા મુખમંડપની અસલ ચોકીઓથી પૂર્વ તરફની વધારેલી ચોકીમાં જાળીયુકત ભિત્તિને આધારે રથિકા સાથે ટેકવેલી છે; અને તે ચૌમુખ નહીં, એકમુખ છે; તેથી તે એક પ્રકારનો ‘કલ્યાણત્રયનો પટ્ટ' છે, Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17