Book Title: Sahitya Ane Patrakaratva
Author(s): Kumarpal Desai
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 220
________________ લેખસૂચિ | ૨૧૯ ૫૦૫. સુપરસ્ટોન, માઇકલ બ્રિટનનો અખબારો સંબંધી કાયદો, સંક્ષેપ બિપિન શુક્લ. વિશ્વમાનવ અંક ૩૨૬. ફેબ્રુ. ૧૯૮૮, પૃ. ૪૧-૫૧ ૫૦૬. સવાણી, રમેશ માનસપ્રદૂષણ માટે અખબારનો ફાળો કેટલો ? નિરીક્ષક ૧૯ (૩) સપ્ટે. ૧૯૮૫. પૃ. ૧૭-૧૮ ૫૦૭. સાંડેસરા, ભોગીલાલ જ. ગુજરાતી વૃત્તપત્રોના અગ્રલેખો. બુદ્ધિપ્રકાશ ૧૧૪ (૧૧) નવે. ૧૯૬૭. પૃ. ૩૪પ-૩૪૭ ૫૦૮. સુતરિયા, ચંદ્રકાન્ત છાપાળવી દુનિયા. પુસ્તકાલય ૨૦ (૧) જાન્યુ. ૧૯૪પ. પૃ. ૩૭-૩૮ ૫૦૯. સ્ટોપફોર્ડ, ફ્રાન્સિસ વર્તમાનપત્ર કેમ તૈયાર થાય છે ? નવચેતન ૯ (૧) એપ્રિલ ૧૯૩૦ પૃ. ૪૫-૫૫ ૫૧૦. હેમાણી, ત્રિભુવન વીરજીભાઈ વૃત્તપત્રલેખનનું મહત્ત્વનું અંગ : મથાળું ઉર્ફે શીર્ષક; ત્રિભુવન વી. હેમાણી અને રતિલાલ ઉકાભાઈ પટેલકૃત. નવચેતન ૧૮ (૪) જાન્યુ. ૧૯૪૦. પૃ. ૩૨૩-૩૨૯ અમૃતબજાર પત્રિકા ૫૧૧. નાગ, કાલિદાસ અમૃતબજાર પત્રિકા'નો જન્મ. કુમાર ૨૧ (૨-૩) ફેબ્રુ.-માર્ચ ૧૯૪૪. પૃ. ૬૨-૧૩ ૫૧૨. શાહ, ગુણવંત છો. અમૃતબજાર પત્રિકા. કુમાર ૪૫ (૨) ફેબ્રુ. ૧૯૬૮. પૃ. ૫૩-૫૪ - કુમાર ૪પ (૩) માર્ચ ૧૯૬૮. પૃ. ૯૮-૧૦૦ - પુસ્તકાલય ૪૨ (૯) માર્ચ ૧૯૯૮, પૃ. પ૨૭-૫૩૦ ૫૧૩. હેમાણી, ત્રિભુવન વી. અમૃતબજાર પુસ્તિકા ગુજરાતીમાં કુમાર ૪૪ (૩) માર્ચ ૧૯૬૭. પૃ. ૧૨૪ આનંદબજાર પત્રિકા ૫૧૪. ચતુર્વેદી, બનારસીદાસ આનંદબજાર પત્રિકા. નવચેતન ૧૫ (ક) સપ્ટે. ૧૯૩૯પૃ. ૫૩૯-૫૪૬

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242