Book Title: Pravachana Ratnakar 08
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 5
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates * પ્રકાશકીય નિવેદન * मंगलं भगवान वीरो मंगलं गौतमोगणी । मंगलं कुन्दकुन्दार्यो जैन धर्मोस्तु मंगलम् ।। પ્રારંભિકઃ ૫૨મ દેવાધિદેવ જિનેશ્વરદેવ શ્રી વર્ધમાનસ્વામી, ગણધરદેવ શ્રી ગૌતમસ્વામી તથા આચાર્ય ભગવાન શ્રી કુંદકુંદદેવાદિને અત્યંત ભક્તિ સહિત નમસ્કાર. ॐ ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ વિષે ઉલ્લેખો * वन्द्यो विभुर्भुवि न कैरहि कौण्डकुन्दः જીન્વ-પ્રમા-પ્રયિ-ળીર્તિ-વિભૂષિતાશ: । यश्चारु-चारण-कराम्बुजचञ्चरीकश्चक्रे श्रुतस्य भरते प्रयतः प्रतिष्ठाम् ।। [ચંદ્રગિરિ પર્વત પરનો શિલાલેખ અર્થ :- કુન્દપુષ્પની પ્રભા ધરનારી જેમની કીર્તિ વડે દિશાઓ વિભૂષિત થઈ છે, જેઓ ચારણોનાં-ચારણઋદ્ધિધારી મહામુનિઓનાં-સુંદર હસ્તકમળોના ભ્રમર હતા અને જે પવિત્રાત્માએ ભરતક્ષેત્રમાં શ્રુતની પ્રતિષ્ઠા કરી છે, તે વિભુ કુંદકુંદ આ પૃથ્વી ૫૨ કોનાથી બંધ નથી ? * ..ોન્દ્વન્દ્વો યતીન્દ્રઃ ।। रजोभिरस्पृष्टतमत्वमन्तर्बाह्येपि संव्यञ्जयितुं यतीशः । रजः पदं भूमितलं विहाय चचार मन्ये चतुरंगुलं सः ।। [વિધ્યગિરિ-શિલાલેખ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 551