________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates * પ્રકાશકીય નિવેદન *
मंगलं भगवान वीरो मंगलं गौतमोगणी । मंगलं कुन्दकुन्दार्यो जैन धर्मोस्तु मंगलम् ।।
પ્રારંભિકઃ
૫૨મ દેવાધિદેવ જિનેશ્વરદેવ શ્રી વર્ધમાનસ્વામી, ગણધરદેવ શ્રી ગૌતમસ્વામી તથા આચાર્ય ભગવાન શ્રી કુંદકુંદદેવાદિને અત્યંત ભક્તિ સહિત નમસ્કાર.
ॐ
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ
વિષે ઉલ્લેખો
*
वन्द्यो विभुर्भुवि न कैरहि कौण्डकुन्दः જીન્વ-પ્રમા-પ્રયિ-ળીર્તિ-વિભૂષિતાશ: । यश्चारु-चारण-कराम्बुजचञ्चरीकश्चक्रे श्रुतस्य भरते प्रयतः प्रतिष्ठाम् ।।
[ચંદ્રગિરિ પર્વત પરનો શિલાલેખ
અર્થ :- કુન્દપુષ્પની પ્રભા ધરનારી જેમની કીર્તિ વડે દિશાઓ વિભૂષિત થઈ છે, જેઓ ચારણોનાં-ચારણઋદ્ધિધારી મહામુનિઓનાં-સુંદર હસ્તકમળોના ભ્રમર હતા અને જે પવિત્રાત્માએ ભરતક્ષેત્રમાં શ્રુતની પ્રતિષ્ઠા કરી છે, તે વિભુ કુંદકુંદ આ પૃથ્વી ૫૨ કોનાથી બંધ નથી ?
*
..ોન્દ્વન્દ્વો યતીન્દ્રઃ ।। रजोभिरस्पृष्टतमत्वमन्तर्बाह्येपि संव्यञ्जयितुं यतीशः । रजः पदं भूमितलं विहाय चचार मन्ये चतुरंगुलं सः ।।
[વિધ્યગિરિ-શિલાલેખ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com