Book Title: Pratikramana Sutra Gyana
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 5
________________ પ્ર.૬ ક્યા બે સૂત્રોના વિચારો એક સરખા છે ? ઉ.૬ ૧) કમલ દલ, ૨) યસ્યાઃ ક્ષેત્ર, ૩) કિંચી, ૪) જાવંતિ, ૫) જાવંત, ૬) ઈચ્છામિ ખમાસમણો, ૭) વેયાવચ્ચ, ૮) જ્ઞાનાદિ, ૯) ઈચ્છકાર, ૧૦) સવ્વસવિ, ૧૧) સુઅ દેવયા, ૧૨) જીસેખિતે, ૧૩) નમોડહંત. ગીધ | પ્ર.૭ માત્ર ગુજરાતી ભાષામાં ક્યા ક્યા સૂત્ર છે ? ઉ.૭ ૧. અતિચાર, ૨. સકલતીર્થ, ૩.સાત લાખ, ૪. ૧૮ પાપ સ્થાનક. પ્ર.૮ ક્યા સૂત્રથી અઢી દ્વીપના સાધુઓને વંદના થાય છે ? ઉ.૮ ૧) અબ્રુઈ જજેસુ, ૨) સકલતીર્થ, ૩) જાવંતકવિ, ૪) નમો લોએ સવ્વસાહૂણં પ્ર.૯ ક્યા સૂત્રથી ત્રણ લોકના તીર્થ-બિંબને નમસ્કાર થાય ? ઉ.૯ ૧) અંકિંચી, ૨) સકલતીર્થ, ૩) જગચિંતામણી, ૪)જાવંતિ ચેઈઆઈ પ્ર.૧૦ પ્રતિક્રમણમાં ક્યા સૂત્રો બેનો ભણી (બોલી શકતા નથી ? ઉ.૧૦ ૧) વરકનક, ૨) વિશાલ લોચન, ૩)નમોડહંત, ૪) સુઅદેવયા,૫) નમોડસ્તુ, ૬) જીસેખિજો. પ્ર.૧૧ ક્યું સૂત્ર પુરૂષોને બોલવાની ના પાડી છે ? ઉ.૧૧ કમલદલ. પ્ર.૧૨ ક્યા સૂત્રોનું કાઉસ્સગ્નમાં સ્મરણ થાય છે ? ઉ.૧૨ ૧. નવકાર, ૨. લોગસ્સ, ૩. નાણંમિ. Sutra gyana #5 www.jainuniversity.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17