Book Title: Prabuddha Jivan 2008 09
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 21
________________ તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન | ૨ ૧ પુસ્તક પ્રચાર માટેનો લેખ, વડોદરા રાજ્યમાં વધુ માં વધુ વ્યાખ્યાનને દોઢેક કલાકની વાર હતી. મને કહેઃ અનામી ! કેળવણીનો પ્રચાર પેટલાદમાં ને સમગ્ર ગુજરાતમાં કૉલેજો શરૂ મારે બે સ્નેહીઓને મળવું છે. એક તો મારા ગુરુ કવિ-ચિત્રકાર કરવામાં પેટલાદની પહેલ–ત્યાંની જૂનામાં જૂની પરીખ લાયબ્રેરી શ્રી ફુલચંદભાઈ શાહને. નડિયાદમાં બે ફુલચંદભાઈ શાહ. બંનેય રંગશાળા પેપર ફેક્ટરી, પેન્સિલ ફેક્ટરી, મેચ ફેક્ટરી, તંબાકુ પ્રખ્યાત. એક ફુલચંદભાઈ તે, નડિયાદના ‘લોકમત’ અઠવાડિકના કોટાનો ઉદ્યોગ, સંસ્કૃતની નારાયણ પાઠશાળા-સર્વેનો ઉલ્લેખ તંત્રી શ્રી ચંદ્રકાન્ત શાહના પિતાજી ને બીજા, જૂની રંગભૂમિનાં કરી, વિદ્યાર્થીઓને પેટલાદનું નામ રોશન કરવા ઉદ્ધોધન કર્યું. શિષ્ઠ નાટકોના લેખક, ચિત્રકાર ને સંન્નિષ્ઠ શિક્ષક. દેસાઈ ભાષણમાં એક સ્થળે એમ પણ કહ્યું કે જીવનમાં મારી મોટામાં સાહેબના માધ્યમિક શિક્ષણ દરમિયાનના તેમના પ્રિય ને પૂજ્ય મોટી મહેચ્છા કૉલેજના પ્રોફેસર થવાની હતી પણ એ માટેની અધ્યાપક કવિ ચિત્રકાર ફુલચંદભાઈને નડિયાદમાં કોણ ન મારી ઉપાધિઓ ઊણી ઉતરી એટલે રેવન્યૂ ખાતામાં જવું પડ્યું. ઓળખે ? પણ સને ૧૯૫૩માં એ ખખડી ગયેલા. આંખે પણ મારો ઉલ્લેખ કરી કહ્યું: પ્રો અનામીને એટલા માટે તો મેં મારી ઓછું સૂઝે. ઉંમર પણ ૮૫ થી વધુ હશે. અમો ગયા. શાહ સાહેબને લાઈનમાં આવતા રોક્યા હતાં. આભાર દર્શનમાં મેં કહ્યું: ‘દેસાઈ દેસાઈ સાહેબ આવ્યાની જાણ કરી...ભાવવિભોર બની લગભગ સાહેબ ભલે પ્રોફેસર ન થઈ શક્યા પણ ડઝનેક પ્રોફેસરો પણ ન કરી રડવા જેવા થઈ ગયા...પણ જેવા દેસાઈ સાહેબની નજીક આવ્યા શકે તેવું મહાભારત કામ એમણે કર્યું છે એ ભૂલવા જેવું નથી.' ત્યાં તો ભગવાનના મંદિરમાં ભક્ત જે અદાથી સાષ્ટાંગ દંડવત્ થોડાંક વર્ષો બાદ તેઓ નાયબ સુબામાંથી સુબા થયા. વડોદરા પ્રણામ કરે તેમ દેસાઈ સાહેબે ગુરુના ચરણકમલ પકડી લીધા. રાજ્યમાં તે કાળે સુબા થવું એટલે અત્યારના કોઈ રાજ્યના ગવર્નર બંનેય ભાનભૂલ્યા જેવા! હું તો આ દિવ્ય-મિલનને અહોભાવથવા જેવી ઘટના. નિવૃત્તિ પહેલાં સુબા તરીકેનું એમનું પોસ્ટીંગ પૂર્વક જોતો જ રહ્યો. જ્યાં એક જમાનાના શિક્ષક ને ક્યાં એક અમરેલી જિલ્લામાં હતું. એમના સુચારુ વહીવટ અને માનવતા- રાજ્યના સુબા! આગ્રહ કરી કરીને શાહ સાહેબે દેસાઈ સાહેબનું સભર વ્યવહારથી જિલ્લાની પ્રજા એટલી બધી પ્રસન્ન-સંતુષ્ટ હતી આતિથ્ય કર્યું. મારે માટે તો જીવનનો આ મોટો પદાર્થપાઠ હતો. કે જયારે તેઓ નિવૃત્ત થયા ત્યારે કેટલાક નાગરિકો તો પોક કૃષ્ણ-સુદામાનું મિલન જૂના સખાઓનું હતું. રંક-રાયનું, આ મૂકીને રીતસર રડ્યા હતા. હતું ગુરુ-શિષ્યનું. સને ૧૯૫૦ના મે માસમાં પેટલાદ છોડ્યું ને નડિયાદની સી. આ પત્યું એટલે મને કહે: ‘હવે આપણે શ્રી સેવકરામ દેસાઈને બી. પટેલ આર્ટ્સ ને જે.એન્ડ.જે. કૉલેજ ઓફ સાયન્સમાં પ્રોફેસર ત્યાં જવું છે.” શ્રી સેવકરામ દેસાઈને હું ઓળખતો નહોતો એટલે ને અધ્યક્ષ નિમાયો. ત્યાં જઈને પહેલું કામ મેં શ્રી ગોવર્ધન સાહિત્ય મને કહેઃ “બાર સાલ સુધી દિલ્લીમાં રહે તે માણસ કહેઃ “મેં સભાની સ્થાપનાનું કર્યું ને એના આશ્રયે પ્રબોધમૂર્તિ ગોવર્ધનરામ, ભાડભૂજાની દુકાન જોઈ નથી, એવી આ વાત છે. એ પછી કહે, અભેદમાર્ગ પ્રવાસી-શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદી અને મસ્તકવિ “રેલ્વેની પશ્ચિમે એમનો ધોળો મોટો બંગલો છે, તેઓ અમારી બાલાશંકરની શતાબ્દીઓ ઉજવવાનું નક્કી કર્યું. જ્ઞાતિના છે ને શાસ્ત્રીય સંગીતના સારા જ્ઞાતા છે.' નડિયાદની આનો અમલ કરવા માટે પૂર્વ ભૂમિકારૂપે મુંબઈથી તે ઠેઠ ઘોડા હાઈસ્કૂલના આચાર્ય શ્રી રતિલાલ મૂ. દવે મારા પરમ મિત્ર સૌરાષ્ટ્ર સુધીના મુર્ધન્ય સર્જકો, સાક્ષરો ને વિવેચકોનાં ભાષણો ત્યાં જ રહેતા હતા એટલે સોસાયટી મેં જોયેલી પણ સેવકરામ રાખ્યાં જેમાં શ્રી કનૈયાલાલ મુનશી, શ્રી ૨. વ. દેસાઈ, શ્રી જ્યોતીન્દ્ર દેસાઈને ઓળખું નહીં. શ્રી ચંદુલાલ દલાલની મોટરમાં અમ દેસાઈ દવે, પ્રો. વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી, પ્રો. વિશ્વનાથ મગનલાલ ભટ્ટ, સાહેબને ત્યાં ગયા. અર્ધા કલાક સંગીતની ચર્ચા ચાલી ને પ્રો. વિજયરાય કે. વૈદ્ય, પ્રો. યશવંત શુકલ, પ્રો. ભોગીલાલ વ્યાખ્યાનનો સમય થયો એટલે ટાઉન હૉલ બાજુ હંકારી ગયા. એ સાંડેસરા, ડૉ. મંજુલાલ મજમુદાર, કવિશ્રી ઉમાશંકર જોષી, કવિ પછી તો વર્ષો બાદ શાસ્ત્રીય સંગીતના જ્ઞાતા આ દેસાઈના દીકરા સુંદરમ્, શ્રી કિશનસિંહ ચાવડા, બેરી. યશોધર મહેતા, શ્રી શ્રી અરવિંદભાઈ દેસાઈ, વડોદરામાં ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટ તરીકે શાંતિલાલ ઠાકર ને પ્રો. એસ. આર. ભટ્ટનો સમાવેશ થાય છે. આવ્યા ને એમની બે દીકરીઓ અમારી વિદ્યાર્થિનીઓ તરીકે ભણી. શ્રી ક. મા. મુનશી, શ્રી ૨. વ. દેસાઈ અને શ્રી જ્યોતિન્દ્ર દવે વખતે આમ, એકાદ દાયકામાં મારે દેસાઈ સાહેબને પાંચેકવાર શ્રોતાઓની હાજરી પંદરસોથી બે હજારની રહી. સને ૧૯૫૪માં મળવાનું થયું. સને ૧૯૮૨માં જન્મ ને સને ૧૯૫૪માં, બાંસઠ શ્રી રમણલાલ દેસાઈ સાથે હું આખો દિવસ રહ્યો. તે વખતે એમની વર્ષની વયે હૃદયરોગમાં એમનું અવસાન થયું. અવસાન વખતે તબિયત નરમગરમ રહયા કરતી હતી. એમને હૃદયની તકલીફ એમનો એક હાથ એમની દીકરી ડૉ. સુધાના હાથમાં ને બીજો , પણ હતી. એમની દીકરી ડૉ. સુધા ‘ભાઈસાબ” (ઘરમાં બધાં શ્રી કિશનસિંહ ચાવડા-એમના મિત્ર, એ મિત્રના દીકરા શ્રી વિજય રમણલાલને ભાઈસાબ કહેતાં)ને નડિયાદ ન જવાનું કહેતી હતી ચાવડાના હાથમાં. છતાંયે મારા આમંત્રણને માન આપીને આવ્યા. આવ્યા એટલું જ એમની શુભેચ્છાઓ ને આશીર્વાદથી સને ૧૯૪પના નહીં પણ “જીવન અને સાહિત્ય' ઉપર કલાકેક વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન ડિસેમ્બરમાં હું કૉલેજમાં લેક્ઝરર તરીકે લેવાયો એ વાતને આજે આપ્યું ને એમના બે પરમ આત્મીયોને ભાવપૂર્વક મળ્યા પણ ખરા. તો છ દાયકા વીતી ગયા! એનીય ષષ્ટીપૂર્તિ! પણ આજ દિન

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28