Book Title: Prabuddha Jivan 2008 08
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 2
________________ ૨ આમન પથારી બહાર કરાવી ૧૯૨૯ની સાલમાં બાપુજી થોડો વખત હિમાલયમાં કૌસાની રહ્યા હતા. હિમાલયમાં રાતે ઠંડી અને ધુમ્મસ પારાવાર હોય છે. છતાં બાપુજી તો પોતાના નિયમ અનુસાર ત્યાં પણ રાને ખુલ્લામાં જ સૂતા હતા. એક રાતે વાઘનું એક બચ્ચું બાપુજીના બિછાના પાસે આવીને કરી ગયું. નૈનિતાલથી આવેલા કેટલાક કાર્યકર્તાઓ બાપુજીના અતિથિસત્કાર માટે ત્યાં રહેતા હતા, તેમાંના એક જણે આ બચ્ચાને જોયું હતું. બીજે દિવસે બાપુજીને એ બિના કાવી; ખુલ્લી જગાને બદલે અંદર સૂવાનો બધાંએ આગમ કર્યો. બાપુજી તો એ સાંભળીને જાણી કશું ગંભીર બન્યું જ ન હોય એમ માત્ર ખૂબ હસ્યા અને તેનો હંમેશ મુજબ ખુલ્લામાં જ પોતાની પથારી કરાવી ! બા રોજ તો અંદર સૂતાં હતાં. પણ આ જોઈને બાએ પણ પોતાની પથારી બહાર કરાવી ! _મહેન્દ્ર મેઘાણી સંપાદિત ‘ગાંધી ગંગા’માંથી પ્રબુદ્ધ જીવન તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ ‘સમણસુત્તું' જેવી રીતે ઈસ્લામનો ધર્મગંજ કુરાન છે, ખ્રિસ્તી ધર્મનો માન્ય ગ્રંથ બાઈબલ છે, હિંદુ ધર્મનો મુખ્ય ગ્રંથ ભગવદ્ગીતા જાય છે. બૌદ્ધ ધર્મનું મ્યપદ છે, એવી જ રીતે જૈન ધર્મનો કોઈ એક પ્રતિનિધિક સરસામાન્ય ગ્રંથ હોવો જોઈએ એવા વિચારને કેન્દ્રમાં રાખીને વિનોબા ભારની મેરા ૧૯૭૬માં 'સમસ્ત ' શીર્ષક હેઠળ એક નું મકાન યજ્ઞ પ્રારસન સમિનિ (વડોદરા) તરફથી થયું. અનેક જૈનાચાર્યા, જૈન વિદ્વાનોએ સાથે મળીને મુળ આગમ ગ્રંથો અને અન્ય કેટલાક માન સુગ્રંથોમાંથી કુલ્લે ૭૪૬ ગાથાઓ પસંદ કરીને એ ‘સમાસુત્ત ગ્રંથની રચના કરી. એમાં ર્ધમજ ભાષામાં મૂળ જાય, એ જમાનો સંસ્કૃત પર્ધાનુવાદ મુકવામાં આવ્યો છે અને સામા પાના ઉપર ગાથાનો ગુજરાતી ગદ્યાનુવાદ છે, જે શ્રી અમૃતલાલ ગોપાણીએ કર્યો છે. સર્જન-સૂચિ ક્રમ કૃતિ (૧) પપારો પધિરાજ (૨) પર્વોમાં મહાન પર્વ પર્યુષણ પર્વ (૩) જૈન ધર્મના વિશેષો (૪) ‘ભાવ:' સ્વરૂપ દર્શન (૫)‘આા-મિમાંસા-દેવા મસૂત્ર સ્વામી સમન્તભદ્ર-ગ્રંથ પરિચય (૬) કસ્તુરબા સેવાશ્રમ મરોલી (૭) ચોવીસ તીર્થંક૨ (૮)સૂત્ર (૯) અષ્ટમંગલ (૧૦)પિસ્તાળીસ આગમો (૧૧) જર દેવ! મિચ્છામિ દુક્કડમ (૧૨) શ્રી દેવચંદજી રચિત શ્રી સંપ્રતિ જિન સ્તવન (૧૩) જૈન પારિભાષિક શબ્દકોશ (૧૪) સર્જન સ્વાગત (૧૦) પંથ પંથ પાથેય : મધમધતા સાધુચરિત ડૉ. મુકુંદરાય જોષી સાથે વાંચન યાત્રા કર્તા ડૉ. ધનવંત શાહ પ. પૂ. મુનિશ્રી વાત્સલ્યદીપ ડૉ. પ્રવીણ દરજી ડૉ. કવિન શાહ ડૉ. હંસા શાહ સચિન સંકલિત શ્રીહર્ષશી સંકલિત ડૉ. મહે૨વાન ભમગરા શ્રી સુમનભાઈ એમ. શાહ ડૉ. જિતેન્દ્ર બી. શાહ ડૉ. કલા શાહ શ્રીમતી નીના જગદીશ સંઘવી પૃષ્ઠ ક્રમાંક ૩ ૪ ૬ ૧૨ ૧૬ ૧૭ ૧૭ ૨૧ ૨૪ ૨૬ ૨૯ ૩૨ ૩૩ ૩૬ પ્રબુદ્ધ જીવન : ગ્રાહક યોજના - ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 9) ૦ ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 26) ૦ ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 40) ૦ ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $75) ° કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 100) ક્યારેય પણ જાXખ ન લેવાની પ્રતિજ્ઞા સાથે ૧૯૨૯થી શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું આ મુખ પત્ર ‘પ્રબુદ્ધ જીવન’ પ્રત્યેક મહિનાની ૧૬મી તારીખે અવિરતપણે પ્રગટ થાય છે અને ગુજરાતી પ્રજાને પ્રેરણાત્મક ચિંતન પીરસતું રહે છે. = શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પેટનો, આજિવન સભ્યો અને ગુજરાતના સંતો તેમ જ વૈચારિક મહાનુભાવોને 'પ્રબુદ્ધ વન' વિના મૂલ્યે પ્રત્યેક મહિને અર્પણ કરાય છે. આર્થિક રીતે નુકસાનીમાં પ્રગટ થતા આ ‘પ્રબુદ્ધ જીવન'ને સદ્ધર કરવા ‘પ્રબુદ્ધ જીવન નિધિ'ની સ્થાપના કરેલ છે જેમાં દાનવીરો યથાશક્તિ પોતાના દાનનો પ્રવાહ મોકલી રહ્યા છે. વિચારદાનના આ યજ્ઞમાં આપને પણ આપના તરફથી ધનદાન મોકલવા વિનંતી છે. ‘પ્રબુદ્ધ જીવન નિધિ’ અને ‘કન્યા કરિયાવર આજીવન લવાજમ' આપનારને આવકવેરાની 80 G કલમ અન્વયે કરમુક્તનું પ્રમાણપત્ર આપવામાં આવશે. ચેક ‘શ્રી મુંબઈ જૈન યુવક સંઘ'ના નામે મોકલશો.કોઈ પણ માસથી ગ્રાહક બની શકાય છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપૉર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ મેનેજર

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 36