Book Title: Pathik 1985 Vol 25 Ank 03 Author(s): K K Shastri and Other Publisher: Mansingji Barad Smarak Trust View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦] પથિક [સયાના રગ આકર્ષક અને માહક હતા. એનામાં યૌવનનું લાવણ્ય પ્રગટી ઊઠયું હતું. ઇબ્રાહીíમયાં એના પ્રત્યે આકર્ષાયા હતા. “શિવરાજ શાહું થેડા વિસ પહેલા જગજીવન મહેતાને ઘેર એમને મળ્યા હતા અને કઇક ખાનગી મસલત કરતા હતા તે વખતે લધુભાનું નામ ખોલાયું હતું એમ ત્યાં કને રાત્રે છુપાઈને વાતા સાંભળનાર મા। બાતમીદાર અને કુમાર સાહેબનેા અંગત નોકર કાસમ વાત કરતા હતા, પણ હું જોઈ લઈશ. તમે નિશ્ચિંત રહે.” “અમને તે! ખાત્રી છે, પણ તમે હવે તરત પગલાં અમારી પાસે થાડુ' સે!નું તથા ઝવેરાત છે તેને રાજકુમારીએ ચિંતાતુર બની આાગ્રડ ક “તમારા ભાઈ હુસેમિયાં તા વિરુદ્ધ નથી ને?” રાણીએ પૂછ્યું, હું ધારીશ તેમ જ થશે, બીજા ક્રાઈનું કાંઈ ચાલશે નહિ. આપ બેફિકર રહે।. આપની કાઈની પાસેથી સાનું કે ઝવેરાત મારાથી લેવાય નહિ. મારા રાજા માટે મારા દૈડુ કુરબાન કરવા તૈયાર છું, એમને રાજગાદી પર લાવીશ ત્યારે જ જપીશ. ''ઇબ્રાહીમે રાજકુમારી તરફ સૂચક દષ્ટિ કરી ઉત્તર આપ્યા અને રાજમહેલ છેાડી ગયા. ૨૧. ભરે; ઢીલ કરવા જેવું નથી. જરૂર પડે તે ઉપયેાગ કરી, પણ હવે તરત બધી વ્યવસ્થા કરી.” મહારાવ ભારમલજી થોડા દિવસ બાદ રાજકુમાર માનસિંહ સમ મડૅરાવ રાયધણુજીના વારસ અને નવા મહારાવ તરીકે જાહેર થયા. મહારાવશ્રી ભારમલજી ર ા' તરીકે એમને રાજ્યાભિષેક સન ૧૮૧૪ ના જાન્યુઆરી માસની ૧૩ મી તારીખે ઊજવાયે1. જાડેજા કુળની પરંપરા મુજબ રાજગાદી પર બેસનાર નવા મહારાવને રંજન ક્રમના મહેશ્વરો મેઘવાળાના પૂજ્ય ભાત ંગે પોતાની ટચલી આંગળીના ક્ત વડે તિલક કર્યુ. રાજ્યના શિરસ્તા પ્રમાણે નવા મહારાવતા રાજ્યારાહણુ પ્રસંગે ભરાયેલ દરબારમાં હાજ આપવા તથા મહારાવ પ્રત્યે વફાદારી પ્રદર્શિત કરવા કચ્છમાંથી ઠેર ઠેરથી જાડેજા ભાયાત ગરાસદાર, અન્ય જાગીરદારા, તાલુકાના કારભારીએ તથા અન્ય અધિકારી, ભૂજ તથા અન્ય શહેરના નગરરોઠા અને મહાજનના અગ્રણીઓ વગેરે સલામે આવ્યા અને નવા મહારાવને નજરાણું ધરવામાં આવ્યું. દરબારમાં મંગલ સ્વસ્તિવાચન બાદ ભાટચારણા તથા કવિએ દુહા છંદ તથા પ્રશસ્તિકવિત્તો સભળાવ્યાં, નૃત્યાંગનાઓએ સુંદર નૃત્ય રજૂ કર્યાં. નવા મહારાવશ્રી તરફથી પ્રજાના તમામ વર્ગને સુખસગવડા તથા રાહત આપવા માટેના કાર્યક્રમાની જાહેરાત કરવામાં આવી. ભાટચારા તથા કવિ અને નૃત્યાંગનાઓને બક્ષિસ આપવામાં આવી. રાજ્યાભિષેકની ખુશાલીમાં મહાદેવને નાકે રાખેલ તાપના સત્તર ભડાકા કરી સલામી આપવામાં આવી. છએ રા'ના અવાજો સાથે સમારંભ પૂરા થતાં સભા ખરખાસ્ત થઈ. શહેરની તમામ નિાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી એને મીઠાઈ વહેંચવામાં આવી અને ગરીખાને માટે દેંગે ચડાવીને એને સ્વાદિષ્ટ ભોજન અપાયું, મહારાવશ્રીની સવારી ત્યાર બાદ રાજમહેલમાંથી ભૂજિયા કિલ્લા પર આવેલ શ્રોભુજગદેવનાં દર્શન માટે રવાના થઈ તેમાં જજીવન મહેતા તથા ખીમ્ન અધિકારીએ જાગીરદારા તથા પ્રજાજના જોડાયા, For Private and Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 35