Book Title: Parmatma Bhakti Prakash
Author(s): Khumchand Ratanchand Joraji
Publisher: Khumchand Ratanchand Joraji
View full book text
________________
૩પ૦
રાત્રિ પૌષધ કરનારે ર૪ માંડલાં કરવાનાં હેય ૧. આઘાડે આસને ઉચ્ચારે પાસવણે અણહિયાસે ૨. આઘાડે આસને પાસવણે અણહિયાસે ૩. આઘાડે મજઝે ઉચ્ચારે પાસવણે અણહિયાસે ૪. આઘાડે મજઝે પાસવણે અણહિયાસે ૫. આઘાડે દૂર ઉચારે પાસવણે અણહિયાસે ૬. આઘાડે દુરે પાસવણે અણહિયાસે
ઉપર મુજબ છ કહી બીજા છ માં અણહિયાસને બદલે અહિયાસે કહેવું એટલે ૧૨ થાય અને તે બાર માંડલામાં માત્ર આઘાડેને બદલે અણઘાડે શબ્દ કહે. બાકીના શબ્દ તે જ પ્રમાણે બેલવા. આમ, કુલ ૨૪ માંડલા થાય.
સંથારા પરિસી–ભણાવાવને વિધિ (છ ઘડી રાત્રી ગયા પછી આ વિધિ ભણાવવી જોઈએ)
પ્રથમ ખમાસમણ દઈ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવાન બહુપડિપુના પિરિસી ? (ગુરૂ કહે–‘તહત્તિ) પછી પ્રગટ લેગસ્સ પર્યત ઈરિયાવહિયા પડિકકમી, ખમા દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! બહુ પડિપુના પોરિસી રાઈય–સંથારએ ઠાઈશું?” “ઈચ્છ” કહી ચઉકસાય. નમુત્થણું જાવંતિ, ખમાળ, જાવંત, મહંતુ, ઉવસ્સગહરં અને જયવીયરાય અનુક્રમે કહેવા. પછી અમારા

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418