Book Title: Panch Pratikraman Sutra Vidhi Sahit Author(s): Jain Prakashan Mandir Ahmedabad Publisher: Jain Prakashak Mandal Ahmedabad View full book textPage 3
________________ છંદ સંગ્રહ ૧. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથન ર૦ ( રાગ પ્રભાતી ) પાસ શંખેશ્વરા સાર કર સેવકા, દેવ કાં એવડી વાર લાગે; કેડી કરજેડી દરબાર આગે ખડા, ઠાકુરા ચાકુ માન મળે. ૧. પ્રગટ થા પાસજી મેલી પડદે પરો, મેડ અસુરાણને આપે છેડો મુજ મહિરાણ મંજુષમાં પેસીને, ખલકના નાથજી બંધ બાલે ૨ જગતમાં દેવ જગદીશ તું જાગતે, એમ શું આજ છનાજ ઉઘે; મેટા દાનેશ્વરી તેહને દાખીએ, દાન દે જેહ જગકાળ મેશે. ૩. ભીડ પડી જાદવા જોર લાગી જરા, તક્ષણ ત્રિકમે તુજ સંભા, પગટી પાતાળથી પલકમાં તે પ્રભુ ભક્તજન તેહને ભય નિકાસ માદિ અનાદિ અરિહંત તું એક છે, દીનદયાલ છે કે દૂજે, દયરતન કહે પ્રગટ પ્રભુ પાસાજી,પામી ભયભંજને એહ પૂ. ૫ ૨. શ્રી ગૌતમસ્વામીને છંદ વીર જિનેશ્વર કે શિષ્ય, ગૌતમ નામ જપો નિશદિશ; જે કીજે ગૌતમનું ધ્યાન, તે ઘર વિલસે નવે નિધાન. ૧ ગૌતમ નામે ગિરિવર ચડે, મનવાંછિત હેલો સંપજે; ગૌતમ નામે નવે રોગ, ગૌતમ નામે સર્વ સં . ૨. જે વૈરી વિરુઆ વંકડા, તસ નામે ના ન વે ટુકડા ભૂત પ્રેત નવિ મંડે પ્રાણ, તે ગૌતમનાં કરું વખાણ. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 504