Book Title: Panch Pratikraman Sutra Vidhi Sahit
Author(s): Jain Prakashan Mandir Ahmedabad
Publisher: Jain Prakashak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ સામાયિક લેવાની વિધિ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન સામાયિકઠાઉં? “ઈચ્છ.” બે હાથ જોડીને નમો અરિહંતાણું, નએ સિદ્ધાણું, નમે આયરિયાણુ, ન ઉવજઝયાનમ લેએ સવ્વસાહૂણું, એ પંચ નમુક્કારે, સવપાવપણાસણો, મંગલાણં ચ સસિં , પઢમં હવઈ મંગલ. ઈચ્છકારી ભગવાન ! પસાય કરી સામાયિક દંડક ઉશ્ચરાજી. ગુરૂ કે વડીલ પુરૂષ હોય તો તે ઉશ્ચરાવે. નહિ તે જતે કરેમિ ભંતે” કહેવું. કરષ્ટિ એ તે સામાઈયં સાવજ જોગપચામિ, જાવા નિયમ પ્રજજીરાસામિદવિહે તિવિહેણું માણું, વાયાએ, કાણું, ન કમિ, ન કારતિસ્સ તે પિડિકપિ,નિંદામિ, ગારિવામિ, અપાસિરામિ. ૧. આ સૂત્રનું બીજું નામ સામાયિક લેવાનું સૂત્ર છે, આ સૂત્ર દ્વાદશાંગીના સારભૂત છે. કારણ કે ચાર અનુગ વિગેરે સૂત્રના વિસ્તારરૂપ છે. આ સૂત્રમાં ભિન્ન ભિન્ન રીતે એ આવશ્યક સમાયેલાં છે. અને જૈન ધર્મના કરણીય આચારને પ્રતિપાદન કરનાર આ મૂળભૂત સૂત્ર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 504