________________
સામાયિક લેવાની વિધિ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન સામાયિકઠાઉં? “ઈચ્છ.”
બે હાથ જોડીને નમો અરિહંતાણું, નએ સિદ્ધાણું, નમે આયરિયાણુ, ન ઉવજઝયાનમ લેએ સવ્વસાહૂણું, એ પંચ નમુક્કારે, સવપાવપણાસણો, મંગલાણં ચ સસિં , પઢમં હવઈ મંગલ.
ઈચ્છકારી ભગવાન ! પસાય કરી સામાયિક દંડક ઉશ્ચરાજી.
ગુરૂ કે વડીલ પુરૂષ હોય તો તે ઉશ્ચરાવે. નહિ તે જતે કરેમિ ભંતે” કહેવું. કરષ્ટિ એ તે સામાઈયં સાવજ જોગપચામિ, જાવા નિયમ પ્રજજીરાસામિદવિહે તિવિહેણું માણું, વાયાએ, કાણું, ન કમિ, ન કારતિસ્સ તે પિડિકપિ,નિંદામિ, ગારિવામિ, અપાસિરામિ.
૧. આ સૂત્રનું બીજું નામ સામાયિક લેવાનું સૂત્ર છે, આ સૂત્ર દ્વાદશાંગીના સારભૂત છે. કારણ કે ચાર અનુગ વિગેરે સૂત્રના વિસ્તારરૂપ છે.
આ સૂત્રમાં ભિન્ન ભિન્ન રીતે એ આવશ્યક સમાયેલાં છે. અને જૈન ધર્મના કરણીય આચારને પ્રતિપાદન કરનાર આ મૂળભૂત સૂત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org