Book Title: Om Arham Namah Mantrano Jap ane Tenu Mahatmya Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 1
________________ ૧૫૬ ] શ્રી જી. અ. જેત ગ્રન્થમાલા ૐ ગર્દ નમઃ મંત્રના જાપ અને તેનું માહાત્મ્ય એક રાજા અને એક રક, એક સુખી અને એક દુઃખી, એક રાગી અને એક નિરંગી-આવી વિવિધતાએ વિશ્વમાં આપણી નજરે પડે છે, તેનું ખરું કારણુ પુન્ય અને પાપ છે. પુન્યથી જીવા સુખી થાય છે અને પાપથી જીવા દુ:ખી થાય છે. વિશ્વમાં કાર્યકારણના નિયમેા અચળ છે. કારણ વિના કાર્ય થતું નથી. સુખ-દુઃખ ઉત્પન્ન થવાનાં કાર્યો તેના કારણની અપેક્ષા રાખે છે. કારણ પહેલું અને કા પછી. આ નિયમાનુસાર અત્યારની મનુષ્યની સ્થિતિ પૂર્વનાં કર્મોનુસાર બનેલી છે. ધનાદિ અનુકૂળ સાધનાની પ્રાપ્તિમાં પુરુષાની સાથે પુન્યપ્રકૃતિ હોય તેા જ મનુષ્યા સફળતા પામે છે. પરમાથ અને પરે।પકારનાં કાર્યાંથી જીવા પુન્ય ઉપાર્જન કરે છે. મન-વચન–શરીર અને ધનાદિથી સદુપયેગ કરવાથી પુન્ય અંધાય છે અને તેથી જીવા સુખી થાય છે. પરમાત્માનું સ્મરણ કરવાથી આત્મા નિર્મળ થાય છે અને વિશેષ પ્રકારે પુન્ય અંધાય છે. જીવ ઉત્તરાત્તર આગળ વધે છે. પરમાત્માના નામનું સ્મરણ ગરીખ અને ધનાઢય, આળ, યુવાન અને વૃદ્ધ, સુખી અને દુઃખી દરેક જીવા કરી શકે છે. જેને વખત આછે મળતા હાય તેવા ચાલતાં, સૂતાં, બેસતાં અને કામકાજ કરતાં પણ પ્રભુસ્મરણ હાલતાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6