Book Title: Niyati Dwatrinshika
Author(s): Bhuvanchandra Muni
Publisher: Jain Sahitya Academy

View full book text
Previous | Next

Page 42
________________ ૨૩ જાદા જુદા પંથોના અનુયાયીઓની છે, એમનામાં શમ' એટલે ક્રોધાદિનો ઉપશમ હોય છે પણ મિથ્યા દૃષ્ટિ હોય છે) અને અંતની અભિજાતિમાં સમ્યગદર્શન હોય છે – આવો અર્થ પ્રથમ દૃષ્ટિએ જણાય છે. ‘પ્રતિવુદ્ધ' શબ્દ કદાચ બુદ્ધજિનનો પર્યાયવાચી હોય. અથવા છેલ્લો શબ્દ નિત' ને બદલે 'નિનઃ' હોય તો “જિન પ્રતિબદ્ધ હોય છે એવો અર્થ નીકળે. 'પ્રતિવૃદ્ધતુ જો નિનઃ' એવો પાઠ બેસી શકે. મ, જે., અને વી. ત્રણે પ્રતો નિઃ ' પાઠ આપે છે. બધી જ પ્રતો હિંસાવિદ્યા' એવો પાઠ આપે છે. પરંતુ “રાગઆસક્તિના અર્થમાં તે કાળે પ્રચલિત મધ્યા' શબ્દ અહીં વધુ સંગત न चोपदेशो बुद्धस्य रविपंकजयोगवत्। तत्त्वं च प्रतिबुध्यन्ते तेभ्यः प्रत्यभिजातयः ।।५।। अन्वयः बुद्धस्य उपदेशः च न, रविपंकजयोगवत् तेभ्यः प्रत्यभिजातयः तत्त्वं च प्रतिबुध्यन्ते। અર્થ: બુદ્ધને (કોઈના–) ઉપદેશની આવશ્યકતા નથી. સૂર્ય અને કમળના યોગની જેમ, તેમની (=બુદ્ધોની) પાસેથી પ્રત્યભિજાતિઓ તત્ત્વનો બોધ પ્રાપ્ત કરે વિવરણ બુદ્ધને અર્થાત્ જિનને ઉપદેશની જરૂર નથી. સૂર્ય ઊગતાં કમળ ખીલે છે તેવી રીતે બુદ્ધ પુરુષના સંબંધમાં આવવાની સાથે પ્રત્યભિજાતિવાળા જીવો તત્ત્વનો બોધ પામી જાય છે. શ્લોકનું તાત્પર્ય આ પ્રકારનું જણાઈ આવે છે. પ્રત્યભિજાતિ’નો અર્થ બોધ પામવાને યોગ્ય અભિજાતિ' એવો થતો હોય એવી કલ્પના કરી શકાય. પાઠચર્ચા યુદ્ધ ચાત્ - વી. જે., મ, મુ.

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50