________________
કરી
જિનશાસનની મહામૂડી કહી શકાય તેવા શ્રુતનિધિનું થઈ ચતુર્વિધ સંઘમાં વધુને વધુ સ્વાધ્યાય થાય, આવનારી પેઢીઓ છે માટે તેનું સંરક્ષણ થાય તે માટે દિન-રાત ચિંતિત રહેતા વૈરાગ્ય
દેશનાદક્ષ, મારા પરોપકારી ગુરુદેવ પૂ.આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરિ મહારાજ આવા ગ્રંથોના સંશોધન સંપાદન માટે મને સતત પ્રેરણા કરતા રહે છે. '
મારા વડિલબંધુ, ગુરુદેવ પૂ.પંન્યાસશ્રી અક્ષયબોધિ વિજયજી ગણિવરશ્રી કે જેઓ આવા ગ્રંથોના સંપાદનાદિ પ્રસંગે મને સતત સહાયક બનતા રહે છે. આ ઉપકારી તમામ ગુરુભવવંતોના ચરણોમાં કોટિશ વંદના સહ આ ગ્રંથના સ્વાધ્યાય દ્વારા સહુ જીવો પોતાના વૈરાગ્યને દઢ કરે અને મુક્તિને નીકટ લાવે એ જ શુભાભિલાષા..
છે
છે
૧૬-૬-૦૮, જેઠ વદ ૧૩, સોમવાર ૨૦૬૪ તીનબત્તી - વાલકેશ્વર, મુંબઈ.