Book Title: Nihnavavad
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 273
________________ ૨૫૦ નિહ્નવવાદ પરંતુ જયારે લોકો જાણતા જ હોય કે આ તો નિતવો છે સાધુઓ નથી. ત્યારે નિદ્વવોને ઉદેશીને બનાવેલો આહારાદિ સાચા સાધુઓને કલ્યું છે તેનો અર્થ એ થયો કે નિદ્વવો તે સાધુ નથી. અહી દરVIT એટલે પરિહાર કરવો અહીં પરિહારનો અર્થ પરિભોગ એટલેકે ક્યારેક વપરાય અને ક્યારેક ન વપરાય તે પરિભોગ અથવા પરિહાર યોગ્ય કહેવાય છે. શાસ્ત્રમાં જ કહ્યું છે કે “વારા ૩વમો, દિપા તસ રોડ પોિ” = ધારણા એટલે ઉપભોગ કરવો તે અને પરિહરણા એટલે તેનો પરિભોગ કરવો. અર્થાત નિયત પણે ઉપયોગ કરવો તે ધારણા અને ક્યારેક ઉપયોગ કરાય અને ક્યારેક ન કરાય તે પરિભોગ કહેવાય છે. તેથી ક્યારેક જેનો ત્યાગ કરાય અને ક્યારેક જેનો ત્યાગ ન કરાય તે પરિહરણા અર્થાતું પરિહાર કહેવાય છે. તેથી ત્યાગ ન કરાય તે પરિહરણા અર્થાતુ પરિહાર કહેવાય છે. તેથી અહીં કેવી રીતે ભજનાએ સમજવું તે વાત ગ્રંથકારશ્રી જણાવે છે કે મૂલગણ વિષયક આધાકદિ દોષો અને ઉત્તરગુણવિષયક ખરીદીને લાવેલું કે કરાવેલું એવો આવો અર્થ કરવો. ત્યાં “આ નિદ્વવો તે સાધુઓ નથી. કારણકે સાધુઓ માટે જે આહારાદિ બનાવ્યા હોય તે તો એકાત્તે અકલ્પ જ હોય છે પરંતુ નિવો માટે જે બનાવ્યું હોય તે અકલ્પ જ હોય એવો નિયમ નથી. માટે નિદ્વવો તે સાધુઓ નથી. - તથા આ નિદ્વવો તે ગૃહસ્થો પણ નથી કારણકે તે ગૃહસ્યો માટે અથવા તીર્થાન્તરીયો માટે જે બનાવ્યું હોય છે તે તો સાધુઓને એકાન્ત કલ્થ જ હોય છે તે કારણથી આ નિદ્વવો તે સાધુ પણ નથી. ગૃહસ્થ પણ નથી અને તિર્થાન્તરીય પણ નથી અર્થાતુ કોઈ અવ્યક્ત જીવો છે. || ૨૬૧૭ || અવતરણ - મi Id” નિવો માટે બનાવેલા આહાર-પાણી સાધુઓને ભજનાએ કચ્છ બને છે આ બાબતમાં ભાષ્યકાર મહારાજ કારણ જણાવે છે : जत्थ विसेसं जाणइ लोगो, तेसिं च कुणइ भत्ताई। तं कप्पइ साहूणं, सामनकयं पुनरकप्पं ॥ २६१८ ॥ ગાથાર્થ - જ્યાં લોકો આ નિદ્વવો છે આમ વિશેષ પણે જાણતા હોય ત્યાં તે નિહ્નવો માટે બનાવેલા તે ભોજનાદિ આહાર તે સાધુઓને કહ્યું છે પરંતુ સામાન્યપણે બનાવ્યા હોય તો તે સાધુઓને કલ્પતા નથી. ૨૬૧૮ | વિવેચન :- જે ગામમાં આવેલા આ મુનિઓ મુનિવેષધારી છે પણ હકિકતથી તે

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278