Book Title: Nihnavavad
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 276
________________ નિતવવાદનો ઉપસંહાર ૨૫૩ હોય દોષિત આહાર ન હોય સચિત્ત ન હોય, કંદમૂળ ના હોય બહુબીજ ન હોય પરંતુ મુનિને યોગ્ય આહાર હોય ફક્ત દિગંબર મુનિ માટે બનાવ્યો હોય તો પણ (દિંગબર મુનિ તે પરમાર્થે મિથ્યાદષ્ટિ હોવાથી મુનિ જ નથી તે માટે) શ્વેતાંબર મુનિને તે આહાર લેવો કહ્યું છે. આમ ગ્રંથકારશ્રી જણાવે છે. યથાર્થ સાચા મુનિઓને માટે તે આહાર પ્રાશુક છે એષણીય છે. નિર્દોષ છે. શાસ્ત્રમાં તે આહાર લેવાની અનુજ્ઞા કરેલી છે યોગ્ય આહાર હોય તો જ કલ્પે છે પરંતુ અનંતકાયાદિ અકથ્ય આહાર હોય તો કલ્પતો નથી. | ૨૬૨૦ || તવમવસતા નિહ્નવવવ્યતા” આ પ્રમાણે આઠે નિદ્વવોની ચર્ચા અહીં સમાપ્ત થાય છે.

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278