Book Title: Nihnavavad
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 278
________________ સમ્યગ વિચારોને જાળવી રાખવા, બચવા માટે, 'ખોટા વિચારોવાળાની વાત પણ જાણવી જોઈએ એટલે નિહ્વવાદ પરમાત્મા શ્રી મહાવીપ્રલના શાસનમાં આવા ૭થી નિહવો થયા છે. જેનું વર્ણન ઘણા જ વિસ્તાર સાથે 8 જિનભદ્રગણિ ક્ષમાશ્રમણસૂરિજીએ શ્રી વિશેષાવશ્યકભાષ્યમ 'બહુ જ સારી રીતે આપ્યું છે. સમ્યગ્દષ્ટિ આત્માઓ આવા મિથ્યા વિચારોમાં અંજાઈ 4 જાય અને પોતાના આત્માનું કલ્યાણ ચુકે નહીં, એવા શુ આશયથી મિથ્યાદેષ્ટિઓના મતોની ચચ પૂર્વપુરુષો પોતાન મૌલિકગ્રંથોમાં કરતા જ આવ્યા છે. આપણે આવા ગ્રન્થોનો બહુ જ સક્ષ્મ રીતે અભ્યાસ કરી પોતાના સમ્યકત્વને ઘણું જ નિર્મળ કરીએ અને આવા પ્રકારના મિથ્યાવાદોની સામે ટક્કર ઝીલવાની ક્ષમા કેળવીએ. સાચું તત્વ સમજવા દ્વારા અને સમજાવવા દ્વારા સ્વ-પર 'કલ્યાણ કરીએ એજ અભિલાષા... આવા ગ્રન્થો બનાવનારા મહાત્મા, પુરુષોને વારંવાર નમસ્કાર ધીરજલાલ ડાહ્યા BHARAT GRAPHICS - Ahmedabad-1 16 Ph. : 079-22134176, M : 9925020106

Loading...

Page Navigation
1 ... 276 277 278