________________
Booooooooooooooooooo
શ્રી
Αφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφέ
દક્ષિણ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, પંજાબ, ગુજરાત સૌરાષ્ટ્ર આદિ પ્રાંતમાં - ઉગ્ર વિહાર કરવાવાળા
સતીશિરોમણિ પૃ, રંભાકુંવરજી મહાસતીજીને તથા પ્રસિદ્ધ વ્યાખ્યાત્રિી વિવિધભાષાવિશારદા શાસ્ત્રજ્ઞા, પૂજ્ય મહાસતી શ્રી સુમતિકુંવરજી મહાસતીજીને પૂજ્યશ્રી ૧૦૦૮ શ્રી ઘાસીલાલજી મહારાજ સા. નિર્મિત જેનાગમની સંસ્કૃત ટીકા
તથા હિન્દી, ગુજરાતી, ભાષાંતર પર
- અભિપ્રાય -
ॐ नमो सिद्धाणं શાસ્ત્રવિશારદ, શ્રદ્ધેય પંડિતરત્ન પૂજ્ય આચાર્ય મુનીશ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબ જૈનાગના એક વિદ્વાન વૃદ્ધ વિચારક એવું ઉત્તમ લેખક છે.
સાહિત્યસર્જન એ તેમના જીવનને ઉત્તમ સંકલ્પ છે. સામાજીક પ્રપંચથી દૂર રહી અથાગ પરિશ્રમ દ્વારા વિરચિત સંપાદિત અને અનુવાદિત અનેક ગ્રંશે આજ તમામ જૈનેને માટે ચિંતન, મનન, અને અધ્યયન, અધ્યાપન માટે એક અપૂર્વ સાધન તૈયાર કરીને મહાન સાહિત્યસેવીના પદને દીપાવ્યું છે.
આગમના રહસ્યોથી અનભિજ્ઞ (અજાણ) આજની પ્રજા માટે શ્રદ્ધેય શ્રીમહારાજ સાહેબનું સાહિત્ય અત્યંત ઉપયોગી છે તેમ માનું છું. સરસપુર, અમદાવાદ–તા. ૧-૫-૫૮
આર્યા– સુમતિકુંવર
φφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφών