Book Title: Nal Davadanti Charita
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
View full book text ________________
૧૮૬ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ
એણે વચને તે ગહિવર્યાં, ભરિયો દુઃખ અપાર; નિસાસા બહુ નાખતો, ગાઢો રડે સૂચ્યાર. રૂપ કર્યું ભીમી તણું, તે લેઈ ગળપાસ; તબ કૂબડ નેહે ભર્યો ઊઠી વારે તાસ. હે દેવી તું કા મરે, હું છું તાહરે પાસ; નેહવિલ્ધી નારીને, હવ નહિ જાઉં નાસી. ઈમ આપણપું. પ્રગટિયું, નેહ ગહેલો સોય; પ્રેમસુરામદ ધારિયો, પ્રાણી પરવશ હોય. મેધરાજની આ પંક્તિઓ સાથે ઋષિવર્ધનની નીચેની કેટલીક પંક્તિઓ સરખાવો : નલ તોલઈ નર અવર ન કોઈ, ઠંડી સતી પ્રિયા જિણિ ોઈ; સૂતી સતી એકલી રાંતિ, સુધિ વીસસી સોવિન વાનિ, અબલા મૂકી થતાં પાગ, કિભ ા તુજ નલ નિભાગ;
મ રેિ દેવી હું ઉ તુઝ પાસિ, આવિ હિવ જાઉ નહિ નાસિ; ઈમ પ્રગટે તવ તેણુઈ આપ, જવ નહિ મનિ માં િવ્યાપ. આ પ્રસંગની બીજી કેટલીક પંક્તિઓ સરખાવો ઃ
ઋષિવર્ધન :
મેઘરાજ :
ઋષિવર્ધન :
મેધરાજ :
ઋષિવર્ધન :
મેધરાજ :
તિણિ વનિ ગહિરિઉ અપાર, મૂકી કંઠે રડઈ સૂઆર; દેખી દવદંતી ગલ પાસ, ઊઠી કાપઈ વારઈ તાસ.
Jain Education International
મદિરા પાંહિ દ્રોહ કર, નિખરૂ મોહ અપાર; જિણિ ધારિ જાણુઈ નહિ, જીવ વિવેક વિચાર.
મદિરા પાંહે દ્રોહ કર, નેહ નિખરો અપાર; જેણે વાર્યો જાણે નહિ, જીવ વિવેક વિચાર.
ૢ નક્ષના ધરનુ યાર, િિણુ મઝ મનિ છઈ નેહ અપાર; સામિ ભગત તે સેવક સહી, ઈમ પઈ હુંક હિગૃહ,
હું નળના ધરનો સૂમર, તેણે ઉપજે મુજ દુ:ખ અપાર; સામિભગત જે સેવક હોય, સામી દુઃખ દેખીને રોય.
કુશત્રુ કુશલઈ પાઉ વિલ, આવી ભીમ રાજાન મિલિૐ ડૂ ખોલઈ સુણિ ભૂપાલ, તે ઈ કુબજ રૂપ વિકરાલ.
તવ હિવ કુશલો પાછો વળ્યો, જઈ કુંતિપુર ભીમરથ મળ્યો; કુશલો કહે સુણો ભૂપાળ, કૂબડો રૂપેં અતિ વિકરાળ,
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23