Book Title: Manovigyan
Author(s): Yugbhushanvijay
Publisher: ZZZ Unknown

Previous | Next

Page 243
________________ દાશ અમે તો આવા પાપોમાંથી છુટ્યા છીએ. પાજુ અમને થોડા ધણી સુખદુઃખની અપેા હોય છે. માટે કઈ ઠીના અશુભ ભાવી હોય તો લેશ્વા ટી શઠે અને ઝઈ જ્ઞાન અશુભ ભાવી હોય તી વૈશ્યા ભાગી જાય તેનું પૃથ્થક કરવું પડે. り હવે તમને જીવનમાં સગવડતા ખૈઈએ છે, મેળવવા ઈચ્છો છો, ભળે તો તમે રાજ પરંતુ તે મેળવવા બીજનું જે થવુ હોય તે થાય, મને સગવડતા મળવી એઈએ બાઝી જાય જન્મમાં " આવી ત્તિવાળા જીવી શુભલેશ્વા પામી ડતા નથી. તેની પ્રતિમાં એટલી સ્વાર્થ છે કે જ્યારે તે વિશ્વાસઘાત, ધૃતરપીડી કરશે તે કહેવાય નહિ. કારણ " મારે ગમેતેમ સગવડતા જોઈએ, કોઈપણ સાથે તે મળવી જ જોઈએ” તે માટે બીભનું શું કરવું તેમાં કોઈ લીમીટ દ અત્યારે ધંધામાં ગળાકાપ હરીફાઈ થતી હોય છે તેમાં કોઈ આડો આવે ને કરોડોનું નુક્શાન થાય તેમ લાગે ત્યારે શું વિચારી? ગમે હૈ રીતે તેને પતાવવાની તૈયારી ખરીને ? તમાશ્કરોડ-ઘે કરો૭ ક્યાંક સતા દોય ત્યારે તમને કઈ રેન્જના અશુભભાવો આવેલું ગમે તે ભોગે પૈસા કઢાવવાના તેજ જેનામાં આવા ભાવોની તીવ્રતા હશે. તેને જીભ વેશ્યા શલ્ક્ય જ નથી. પોતાના સ્વાર્થ ખાતર ગમે તેવી એક્શન લેવા તમારી તૈયારી હોય છે. તેમ ધંધામાં લાગે છે જરા વિશ્વાસઘાત કરહ્યું તો બે પાંચ કરોડ મળશે ત્યારે સામે પાયમાલ થાય તેમ હોય છતાં શું વિચારો ? તેનું જે થવું હોય તે થાય, પણ આપણે તો મેળવી લો. આ બધા કૃષ્ણ વેશ્યાન ભાવો છે. પછી ભલે તે પ્રસંગે દાન, દયા, પરીપઙાર ઠરતી હોય પણ સંખથી પ્રકૃતિ ઉશ સ્વાર્થવાપી છે. હા, ઘણા જન્મે ત્યારથી શુભવથી લઈને જન્મ્યા હોય છે. પણ એવા નવી ઘણા જ સૌછા નીડી. આપી જન્મ્યા ત્યારથી અશુભ

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268