Book Title: Mahavirni Sadhnano Marm
Author(s): Chandrahas Trivedi, 
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 194
________________ શબ્દ સમજ સંવર =રોવું. ખાસ કરીને આવતાં કર્મોને રોકવા માટે આ શબ્દ વપરાય છે. નિર્જરા =ખાલી કરવું, ખંખેરવું. ભવોભવમાં જીવને વળગેલાં કર્મોને ખાલી કરવા આ શબ્દનો પ્રયોગ વધારે છે. =અમુક દૃષ્ટિકોણ, દષ્ટિરેખા. =દ્વાર. વિષયમાં પ્રવેશ કરવા ઉપયોગ થાય છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર નિક્ષેપા ગણાય છે. નય નિક્ષેપા ' નિશ્ચય વ્યવહાર પર્યાય શલ્ય વીર્ય ફોરવવું=ઉત્સાહ, બળ, જીવનો પુરુષાર્થ. ઉપયોગ =ચિત્તનું પ્રવર્તન. =ઢંકાયેલું =મસ્તકની ટોચ ઉપરનો ભાગ જ્યાં એક છિદ્ર છે અને તેમાંથી અમૃતનો સ્રાવ થઈ શકે છે એવી ધારણા છે. આવૃત બ્રહ્મચ્છ સામાયિક પ્રતિક્રમણ =વસ્તુનું તાત્ત્વિક સ્વરૂપ, પારમાર્થિક સત્ય, આદર્શ ઇત્યાદિ. =સંસાર માટે અનુરૂપ, વસ્તુનું બાહ્ય સ્વરૂપ. =દ્રવ્યનાં બદલાતાં સ્વરૂપો-અવસ્થાઓ. =કાંટો, ખટકો; મનમાં દબાયેલી વાત. ઉપર્યુક્ત ભાવના =એક ધાર્મિક ક્રિયા જેમાં અડતાળીસ મિનિટ સુધી સ્થિરતા રાખીને, સમતા રાખીને સ્વાધ્યાય આદિ ધર્મક્રિયાઓ કરવાની હોય છે. =એક ધાર્મિક પ્રક્રિયા જેમાં કરેલાં દુષ્કૃત્યો માટે પશ્ચાત્તાપ કરી ક્ષમા યાચવાની હોય છે. ગુપ્તિઓ સમિતિઓ =પાંચ ગણાય છે. રોજિંદા વ્યવહારમાં કોઈ પણ નાના-મોટા જીવની હિંસા ન થઈ જાય એ રીતે ખ્યાલ રાખીને સમ્યક્ ક્રિયાઓ કરવાની. =જોડવું. = કામના, નિર્મળ વિચાર. જેનું રટણ-ભાવન ખૂબ અસરકારક નીવડે છે. માર્ગાન્તીકરણ વિચાર, વ્યવહાર, સ્વભાવ ઇત્યાદિ બદલી નાખવાં. વ્યુત્સર્ગ =છોડવું. અપેક્ષા =અમુક સંદર્ભમાં, એ રીતે (ઇચ્છાનો અર્થ નથી.) =મન, વચન અને કાયા એમ ત્રણ ગુપ્તિઓ ગણાય છે. આ ત્રણેય યોગોને ગોપવવા કે સંક્લવા. Jain Educationa International ૧૭૮ For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198