________________
શબ્દ સમજ
સંવર =રોવું. ખાસ કરીને આવતાં કર્મોને રોકવા માટે આ શબ્દ વપરાય છે. નિર્જરા =ખાલી કરવું, ખંખેરવું. ભવોભવમાં જીવને વળગેલાં કર્મોને ખાલી કરવા આ શબ્દનો પ્રયોગ વધારે છે.
=અમુક દૃષ્ટિકોણ, દષ્ટિરેખા.
=દ્વાર. વિષયમાં પ્રવેશ કરવા ઉપયોગ થાય છે. નામ, સ્થાપના, દ્રવ્ય
અને ભાવ એમ ચાર નિક્ષેપા ગણાય છે.
નય
નિક્ષેપા
'
નિશ્ચય
વ્યવહાર
પર્યાય
શલ્ય
વીર્ય ફોરવવું=ઉત્સાહ, બળ, જીવનો પુરુષાર્થ.
ઉપયોગ
=ચિત્તનું પ્રવર્તન.
=ઢંકાયેલું
=મસ્તકની ટોચ ઉપરનો ભાગ જ્યાં એક છિદ્ર છે અને તેમાંથી અમૃતનો સ્રાવ થઈ શકે છે એવી ધારણા છે.
આવૃત
બ્રહ્મચ્છ
સામાયિક
પ્રતિક્રમણ
=વસ્તુનું તાત્ત્વિક સ્વરૂપ, પારમાર્થિક સત્ય, આદર્શ ઇત્યાદિ.
=સંસાર માટે અનુરૂપ, વસ્તુનું બાહ્ય સ્વરૂપ. =દ્રવ્યનાં બદલાતાં સ્વરૂપો-અવસ્થાઓ.
=કાંટો, ખટકો; મનમાં દબાયેલી વાત.
ઉપર્યુક્ત
ભાવના
=એક ધાર્મિક ક્રિયા જેમાં અડતાળીસ મિનિટ સુધી સ્થિરતા રાખીને, સમતા રાખીને સ્વાધ્યાય આદિ ધર્મક્રિયાઓ કરવાની હોય છે.
=એક ધાર્મિક પ્રક્રિયા જેમાં કરેલાં દુષ્કૃત્યો માટે પશ્ચાત્તાપ કરી ક્ષમા યાચવાની હોય છે.
ગુપ્તિઓ
સમિતિઓ =પાંચ ગણાય છે. રોજિંદા વ્યવહારમાં કોઈ પણ નાના-મોટા જીવની હિંસા ન થઈ જાય એ રીતે ખ્યાલ રાખીને સમ્યક્ ક્રિયાઓ કરવાની. =જોડવું.
= કામના, નિર્મળ વિચાર. જેનું રટણ-ભાવન ખૂબ અસરકારક નીવડે છે. માર્ગાન્તીકરણ વિચાર, વ્યવહાર, સ્વભાવ ઇત્યાદિ બદલી નાખવાં. વ્યુત્સર્ગ
=છોડવું. અપેક્ષા =અમુક સંદર્ભમાં, એ રીતે (ઇચ્છાનો અર્થ નથી.)
=મન, વચન અને કાયા એમ ત્રણ ગુપ્તિઓ ગણાય છે. આ ત્રણેય યોગોને ગોપવવા કે સંક્લવા.
Jain Educationa International
૧૭૮
For Personal and Private Use Only
www.jainelibrary.org