SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દ સમજ સંવર =રોવું. ખાસ કરીને આવતાં કર્મોને રોકવા માટે આ શબ્દ વપરાય છે. નિર્જરા =ખાલી કરવું, ખંખેરવું. ભવોભવમાં જીવને વળગેલાં કર્મોને ખાલી કરવા આ શબ્દનો પ્રયોગ વધારે છે. =અમુક દૃષ્ટિકોણ, દષ્ટિરેખા. =દ્વાર. વિષયમાં પ્રવેશ કરવા ઉપયોગ થાય છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર નિક્ષેપા ગણાય છે. નય નિક્ષેપા ' નિશ્ચય વ્યવહાર પર્યાય શલ્ય વીર્ય ફોરવવું=ઉત્સાહ, બળ, જીવનો પુરુષાર્થ. ઉપયોગ =ચિત્તનું પ્રવર્તન. =ઢંકાયેલું =મસ્તકની ટોચ ઉપરનો ભાગ જ્યાં એક છિદ્ર છે અને તેમાંથી અમૃતનો સ્રાવ થઈ શકે છે એવી ધારણા છે. આવૃત બ્રહ્મચ્છ સામાયિક પ્રતિક્રમણ =વસ્તુનું તાત્ત્વિક સ્વરૂપ, પારમાર્થિક સત્ય, આદર્શ ઇત્યાદિ. =સંસાર માટે અનુરૂપ, વસ્તુનું બાહ્ય સ્વરૂપ. =દ્રવ્યનાં બદલાતાં સ્વરૂપો-અવસ્થાઓ. =કાંટો, ખટકો; મનમાં દબાયેલી વાત. ઉપર્યુક્ત ભાવના =એક ધાર્મિક ક્રિયા જેમાં અડતાળીસ મિનિટ સુધી સ્થિરતા રાખીને, સમતા રાખીને સ્વાધ્યાય આદિ ધર્મક્રિયાઓ કરવાની હોય છે. =એક ધાર્મિક પ્રક્રિયા જેમાં કરેલાં દુષ્કૃત્યો માટે પશ્ચાત્તાપ કરી ક્ષમા યાચવાની હોય છે. ગુપ્તિઓ સમિતિઓ =પાંચ ગણાય છે. રોજિંદા વ્યવહારમાં કોઈ પણ નાના-મોટા જીવની હિંસા ન થઈ જાય એ રીતે ખ્યાલ રાખીને સમ્યક્ ક્રિયાઓ કરવાની. =જોડવું. = કામના, નિર્મળ વિચાર. જેનું રટણ-ભાવન ખૂબ અસરકારક નીવડે છે. માર્ગાન્તીકરણ વિચાર, વ્યવહાર, સ્વભાવ ઇત્યાદિ બદલી નાખવાં. વ્યુત્સર્ગ =છોડવું. અપેક્ષા =અમુક સંદર્ભમાં, એ રીતે (ઇચ્છાનો અર્થ નથી.) =મન, વચન અને કાયા એમ ત્રણ ગુપ્તિઓ ગણાય છે. આ ત્રણેય યોગોને ગોપવવા કે સંક્લવા. Jain Educationa International ૧૭૮ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy