SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંત વિચય અપાય વિપાક સ્તિત્વ સમાધિ =સાધનાનું અંતિમ ચરણ, ધ્યાનનું સ્વરૂપ, ધ્યાનનું ફળ, સમતાની ઉત્કૃષ્ટ અવસ્થા એમ જુદા જુદા સંદર્ભમાં આ શબ્દ વપરાય છે. ચિત્તપર્યાય = ચિત્તની બદલાતી અવસ્થાઓ જે કર્મની નિર્જરામાં સહાયક બને છે. =ઇન્દ્રિયોને જે તે વિષયો મળતા રોકવાની વ્યવસ્થા. =અંતરમાં રહેલા ખરાબ ભાવોને નિર્મૂળ કરવા કે નિર્બળ કરવા; સામે પક્ષે સારા ભાવોને સ્થાપિત કરવા માટે આ શબ્દ વિશેષ વપરાય છે. પ્રતિપક્ષની સ્થાપનાનો સિદ્ધાંત એની પાછળ રહેલો છે. નિરોધ વિરોધ વસ્તુ અનેકધર્મ છે માટે વસ્તુના અનેક ગુણધર્મોને નજરમાં રાખી વિચાર કરવાની પદ્ધતિ-વિજ્ઞાન. =વિચાર, વિચારણા. દુઃખ, પીડા. =અમુક સમય પછી ફળની જેમ પાકે. ખાસ તો કર્મના સંદર્ભમાં આ શબ્દ વપરાય છે. =હોવું, જે છે તે પરિસ્થિતિ. અમુક રીતે આત્મા જે શુદ્ધ અસ્તિત્વ છે તે માટે પણ આ શબ્દ વપરાય છે. વિલયન =નષ્ટ કરવું, સ્થગિત કરવું, ખાસ કરીને મનના સંદર્ભમાં આ શબ્દનો ઉપયોગ થાય છે. પ્રકર્ષ – ખેંચાયેલી – લંબાયેલી અવસ્થા. મૌલિક =જે મૂળભૂત રીતે અંદર પડેલું છે, પોતાનું છે, સ્વભાવિક છે. અર્જિત =જે આપણે પેદા કર્યુ છે - ઉત્પન્ન કર્યુ છે. પરિણમન = કંઈ પણ પ્રક્રિયા થતાં દ્રવ્યની સ્થિતિમાં કે દ્રવ્યનાં સ્વરૂપમાં આવેલું પરિવર્તન. વર્ગણા =અમુક પ્રકારના સમ સ્વભાવવળા અતિસૂક્ષ્મ પરમાણુઓનો જથ્થો, વિવિધ કાર્ય માટે જીવ જે તે જથ્થાના પરમાણુઓ ગ્રહણ કરે છે. મનોવર્ગા, ભાષાવર્ગણા, કાર્મણ વર્ગણા ઇત્યાદિ વર્ગણાઓ વિશ્વમાં પ્રવર્તમાન છે. ઔદારિક શરીર = બહાર દેખાય છે તે શરીર જે સઘન પરમાણુઓનું બનેલું છે. વૈક્રિય શરીર ઃ = તરલ પરમાણુઓનું બનેલું શરીર. તૈસ. શરીર = સૂક્ષ્મતર શરીર જેમાંથી ઊર્જા મળે છે. કાર્મણ શરીર= સૂક્ષ્મતમ શરીર જે કર્મનું બનેલું છે અને જેની અસર નીચે સતત રહે છે. Jain Educationa International ૧૭૮ For Personal and Private Use Only જીવ www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy