Book Title: Lekh Sangraha Part 04
Author(s): Karpurvijay
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 338
________________ [ ૩૦૪ ] શ્રી કપૂરવિજયજી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યપ્ચારિત્રનુ યથાવિધ આરાધન જેવા કાઇપણુ સદ્યમ નથી, તેમાં સહુ કોઇ પ્રયત્નશીલ થાએ એવી શુદ્ધ વિમળ મતિ જાગે ! [ આ. પ્ર. પુ. ૧૯, પૃ. ૨૮૩ ] વિજયાનંદસૂરિ( શ્રીમદ્ આત્મારામજી મહારાજ )ની જયંતિ પ્રસંગે કરેલ વ્યાખ્યાનના સાર પવિત્ર કરીજે રે છઠ્ઠા તુઝ ગુણે, શિર વહીએ તુઝ આણ; મનથી કહીએ રે પ્રભુ ન વિસરિયે, લહીએ પરમ કલ્યાણુ, શ્રી સીમ’ધર૦ શુદ્ધ દેવગુરુની સેવા, ભક્તિ કરી તેની સફળતા ઈચ્છનારા ભાઇ-બહેનાએ શ્રીમદ્ યશેાવિજયજી ઉપાધ્યાયજી મહારાજના ઉપરના ખેલ ખરાખર વિચારી તેનેા યથાશક્તિ આદર પ્રમાદ રહિતપણે કરવા જોઇએ. દેવ અને ગુરુને આપણા પરમ ઉપકારી ગણી તેમની સેવા-ભક્તિ–આરાધના કરવી જોઇએ. શુદ્ધ દેવ-ગુરુના સદ્ગુણાનો સ્તવના–સ્તુતિ કરવાથી આપણી જીભ પવિત્ર થાય છે; અર્થાત્ જીભને પવિત્ર કરવી હોય તે મુખથી તેમના ગુણાનુવાદ ગાવા જોઇએ, તેમ તેમની નિ:સ્વાર્થ ભરી એકાન્ત હિતકારી આજ્ઞાને શિરસાવદ્ય કરવી—મસ્તકે ચડાવી, મન-વચનકાયાથી તેનું પાલન કરવા યથાશક્તિ પ્રયત્ન કરવા જોઇએ. તેમના અમાપ ઉપકારાને લગારે ભૂલીએ-વિસારીએ નહિં, તે જરૂર આપણું હિત સહેજે સાધી શકીએ. તેમની હિતકારી

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362