________________
Fિપપપપ
તે ઉપોદ્યાત છે
“ येनात्माऽबुध्यतात्मैव, परत्वेनैव चापरम् । કક્ષાનતોષાય, તમ નિરામને નમઃ | ” શ્રી પૂજ્યપાદસ્વામીજી નામેતમા , કૃતારવાનાના માવતર વીક, ઘરમાનંદigવા I” શ્રી યશવિજ્યજી
શ્રી યશોવિજયજીનું સુભાષિત રત્ન છે કે-ધ્રુતસમુદ્રનું અવગાહન કરતાં મને આ સાર મળે છે કે ભગવત્ની ભક્તિ એ જ પરમાનંદસંપદાઓનું બીજ છે. ભક્તિ
પ્રધાન ભાગવત ગ્રંથનું પણ વચન છે કે “મનવમfપુર માતા ભગવદ્ભક્તિની માનવતર અતિ:-ભગવદ્ભક્તિ યુકતને ભાગવતી ગતિ પ્રાપ્ત થઈ ક વ્યતા અંગે ગીતામાં પણ ભક્તિયેગનું પ્રાધાન્ય સંગીત કર્યું છે, તેમજ સર્વ એકવાયતા ધર્મોમાં પણ ભગવદ્ભક્તિને અપૂર્વ મહિમા અવિનાનથી ગાવામાં
આવે છે. આમ ભગવદ્ અને તેની ભક્તિની કર્તવ્યતા અંગે જગતમાં એકવાક્યતા વ છે. પણ ભગવાનું અને તેની ભક્તિનું યથાર્થ તાવિક સ્વરૂપ સમજવા માટે પ્રથમ કેટલીક સામાન્ય ભૂમિકા સમજવા યોગ્ય છે,–જેથી આ ભગવદ્ભકિતમય “લલિત વિસ્તર' ગ્રંથનું અને તદ્દગત તત્વવિચારણાનું હાર્દ સમજવાનું વિવેકી વાંચકને સુગમ થઈ પડે.
આત્મકલ્યાણના ઈચ્છક કઈ પણ સસાધકે સૌથી પ્રથમ પિતાનું નિશ્ચિત નિશ્ચયરૂ૫ સાધ્ય-લક્ષ્ય નિયત કરવું જોઈએ. પછી તે સાધ્યને સિદ્ધ કરવા શા સાધન છે તેને
સમ્યક્ વિચાર કરે જોઈએ. પછી તે સાધ્યપ્રત્યયી સાધનને અવસાધ્ય, સાધન લંબી નિયત સાધ્ય ધ્યેયને અનુલક્ષીને-નિરંતર લક્ષમાં રાખીને, અને સાધના ફલપ્રાપ્તિ પર્યત અખંડ સમ્યફ સાધના કરવી જોઈએ. આમ કર
વામાં આવે તે જ યથાર્થ ઈષ્ટ સિદ્ધિ થાય. અર્થાત બીજા શબ્દોમાં કહીએ તે સિદ્ધયર્થીએ (૧) સાધ્યશુદ્ધિ, (૨) સાધનશુદ્ધિ, (૩) સાધનશુદ્ધિ અવશ્ય કરવી જોઈએ. કારણ કે સાધ્ય શુદ્ધ ન હોય તે સિદ્ધિ શુદ્ધ થાય નહિં; સાધ્ય શુદ્ધ હોય પણ સાધન શુદ્ધ ન હોય તે પણ સિદ્ધિ શુદ્ધ થાય નહિં; સાધ્ય અને સાધન બને શુદ્ધ હોય, પણ સાધને શુદ્ધ ન હોય તે પણ સિદ્ધિ શુદ્ધ થાય નહિં. માટે શુદ્ધ સિદ્ધિ અથે સાધ્ય સાધન-સાધના એ ત્રણેની શુદ્ધિને અવિનાભાવી સંબંધ છે. સાધ્ય વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org