Book Title: Kailaspadma Swadhyayasagara Part 1
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 111
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરમ અલુંજણ આકરાં એ, જન્મ મરણજંજાળ તો; હું છું એહથી ઉભગ્યો એ, છોડાવ દેવ દયાલ જ્યો.....૪ આજ મનોરથ મુજ ફળ્યા એ, નાઠાં દુઃખદંદોલ તો; તુક્યો જિન ચોવીશમો એ પ્રકટ્યાં પુચકલ્લોલ. જ્યો.. ૫ ભવ ભવ વિનય કુમારડો એ, ભાવ ભક્તિ તુમ પાય તો; દેવ દયા કરી દીજીએ એ, બોધિ બીજ સુપસાય, જ્યો..... ૬ કળશ ઇહતરણતારણ, સુગતિકારણ, દુઃખનિવારણ, જગજયો; શ્રીવીરજિનવરચરણથણતાં, અધિક મન ઉલટ થયો ....... ૧ શ્રીવિજય દેવ સૂરીંદ પટ્ટધર તીરથજંગમ એણી જગે; તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ સૂરિતેજે ઝગમગે ..... શ્રીહીરવિજયસૂરિશિષ્ય વાચક, શ્રી કીર્તિવિજયસુરગુરુ સમો; તસ શિષ્ય વાચકવિનયવિજયે, થુણ્યો જિન ચોવીશમો ...૩ સયસત્તર સવંત ઓગણત્રીશે, રહી રાંદેરચોમાસએ; વિજયાદશમી વિજયકારણ, કીયો ગુણ અભ્યાસ એ ..... ૪ નરભવઆરાધન સિદ્ધિસાધન, સુકૃત લીલવિલાસ એ; નિર્જરાહતે સ્તવનરચીયું, નામે પુન્યપ્રકાશ એ ................. જ્ઞાની કોણ? રાગ, દ્વેષ અને મોહમાં લેપાય નહિ અર્થાત્ સંસારના|| સ્વરૂપને જાણી તેનાથી અલિપ્ત રહે. (વિશેષ જિજ્ઞાસુએ પ્રસાવ આદિ ગ્રંથો જોઇ લેવા) ૯૯ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136