Book Title: Jeetvijayji Dadagurunu Jivan Charitra
Author(s): Buddhivijay
Publisher: Bhabher Jain Sangh
View full book text
________________
[૮૨]
ગુરૂ જિતવિજયજી દાદા, સ્વર્ગોમાં જીવજો ઝાઝા; કરી સહુ ધના કામે, પંચમ કલી કાલને આજે, પ્રતાપી સૂર્ય આથમતે; પડી ખેાટ જૈતને ભારે,
દાદાગુરૂ૦ ૧૫
દાદાગુરૂ૦ ૧૬
દાદાગુરૂ૦ ૧૭
પ્રતાપી પૂજ્ય રત્નાથી, જગતમાં ધમ રહે જાગૃત; કલીના દૂ નાટાલક, આ શિષ્યા આપના બન્ને, બુદ્ધિ તિલકવિજય નામે; ચાતુર્માસ છે ટાંણા ગામે, નાગર હૃદયે ગુરૂ રહિ ગ્યા. ૧૮ એગણીસે અગણ્યાસી વરસે, અસાડ વિદે ૬ ના દિવસે, પ્રાતઃ સમય કરી અણુસણુ,
દાદાગુરૂ૦ ૧૯
શ્રી આત્મભાવના
અહે। આત્મા ! તું વિચારી જોજે, કે તુ' અનંત કાળ થયાં રઝળે છે, પણ દુ:ખના અંત આવ્યેા નહીં. હવે તુ મનુષ્યના જન્મ પામ્યા છે, તે ધસાધન કર, જે જેથી સર્વે સંતાપ મટી જાય. એવી રીતનુ ધમ સાધન કર કે જેથી વહેલાં મુક્તિ મળે. શાથી ? જે હવે તારે સંસારમાં રઝળવું તે ઠીક નહીં, તુ મુક્તિનાં સાચાં કારણ પામ્યા છે, તે આ અવસર ચૂકવા નહીં.
આબુ, અષ્ટાપદ, ગિરનાર, સમેતતિખરશત્રુ જય ગિરિ સાર; પચે તી ઉત્તમ હામ, સિદ્ધિ ગયા તેને કરૂ પ્રણામ. ૧ નામજિણા જિનામા, વજિણા જિષ્ણુપડિમા; દુવૃજિણા જિણજીવા, ભાવજિણા સમવસરણુઠ્ઠા. ૨ જેમ મંત્રથી ઝેર ઉતરી જાય, રાગ મટી જાપ,તેમ પ્રભુના નામથી મિથ્યાત્વ, અવ્રત જોગ,કષાય,કમરાગ સવે મટી જાય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94