Book Title: Jain Yug 1959
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

Previous | Next

Page 17
________________ જિન પ્રવચન અને ? ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, એમ. બી., બી. એસ. અન્ય વચનની તુલના મહર્ષિ શ્રી હરિભદ્રષ્ટ્રિએ ચૈત્યવન્દનસૂત્ર પર જેનો તાગ લાવી શકતી નથી, અને જ્યાં ગુણગણરૂપ લલિત વિસ્તરા' નામક અપૂર્વ વૃત્તિ રચી છે; તેના રત્નો દેખીને ચિત્ત પ્રસક્ત થઈ જાય છે, એવા આ પર આ લેખકે સુવિસ્તૃત વિવેચનરૂપ ટીકા (Elabo- પરમ ગંભીર શ્રુતસમુદ્રને વર્ણવવા કોણ સમર્થ છે? rate commentary, exhaustive treatise ઇત્યાદિ પ્રકારે આ પ્રવચનનું ગાંભીર્ય વિચારવા યોગ્ય છે. થોડા વર્ષ પૂર્વે લખેલ છે, તે હવે પછી પ્રગટ થનાર સૂત્રો જેમાં અમલ જલ છે અર્થગંભીર મીઠાં, ગ્રંથમાંથી–] સિદ્ધાંતોના પ્રબળ ઉછળે જ્યાં તરંગો ગરીઠા; જિનપ્રવચન અને અન્ય વચનની તુલનાત્મક સ્થિતિ દેખીને જયાં ગુણગણમણિ ચિત્ત થાયે પ્રસક્ત, ચારૂ વિચારી શ્રેયમાર્ગ ઉપસંહરે છે– એવો મૃત જલનિધિ વર્ણવા કોણ શક્ત ? निरूपणीयं प्रवचनगाम्भीर्य, विलोकनीया तन्त्रान्तर –સ્વરચિત स्थितिः, दर्शनीयं ततोऽस्याधिकत्वं, अपेक्षितव्यो व्याप्ती (ડૉ. ભગવાનદાસ મ. મહેતાકૃત तरविभागः, यतितव्यमुत्तमनिदर्शनेविति श्रेयोमार्गः। પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા) અર્થ – નિરૂપણીય છે પ્રવચનગાંભીર્ય, વિલોકનીય છે તથા-(૨) “તન્ત્રાન્તર સ્થિતિ વિલોકનીય છે.' તન્ત્રાન્તરસ્થિતિ, દર્શનીય છે તેનાથી આનું અન્ય તંત્રનું વચનનું તેવું ગંભીરપણું નથી એમ અન્ય અધિકત્વ, અપેક્ષિતવ્ય (અપેક્ષવા યોગ્ય) છે તંત્રની સ્થિતિ વિલોકવા યોગ્ય છે. કારણ કે ઉપરછલા વ્યાપ્તિ-અવ્યાપ્તિ વિભાગ, યતિતવ્ય (યત્ન ક્ષુલ્લક ભાવવાળા વચનો જ્યાં હિંસાદિ દોષથી દૂષિત કરવા યોગ્ય) છે ઉત્તમ નિદર્શનોમાં હોઈ ખારા જલ સમા છે, એકાન્તવાદથી દૂષિત એમ શ્રેયમાર્ગ છે. અપસિદ્ધાંતોરૂપ ઉલસતા કલ્પનાતરંગો જ્યાં ક્ષુદ્ર તરંગો જેવા છે, યુક્તિ-સરવાણીનો પણ જ્યાં પ્રવેશ પણ વિવેચન સંભવતો નથી, અ૮૫મતિવંતો પણ આમાં તે શું છે?” 'उधाविव सर्वसिन्धवः, समुदीर्णास्त्वयि सर्वदृष्टयः। એમ જેનો તાગ લાવી શકે છે, અને જયાં હિંસા-કષાયાદિ न च तासु भवानुदीक्ष्यते, प्रविभक्तासु सरित्स्विवोदधिः।' પોષક દુર્વિધાનોરૂપ કાંકરા દેખી ચિત્ત અપ્રસન્ન થાય છે, –શ્રી સિદ્ધસેન દિવાકરછકૃત દ્વા. દ્વા. ૪. એવા આ ક્ષુદ્ર સામાન્ય જલાશયો જેવા તન્ત્રાન્તરોની આમ અપુષ્ટ અપવાદનો નિષેધ કર્યો. તેની પ્રષ્ટિરૂપે લૌકિક માર્ગપ્રરૂપણાદિ સ્થિતિ અવલોકવા યોગ્ય છે. અને શાસ્ત્રકાર મહર્ષિએ સુંદર લલિત સુભાષિત સૂત્રો તથા-(૩) તેનાથી આનું અધિકત્વ દર્શનીય છે. – ઉપન્યસ્ત કર્યા છેઃ ‘નિgયં પ્રવનનામીચૈ” ઈ. તન્ત્રાન્તરથી–અન્ય દર્શનોથી આ જિનપ્રવચનનું (૧) જિનપ્રવચન ઉપરછલું કે ક્ષુલ્લક નથી, પણ અધિકપણું (superiority) કણ- છેદ-તાપથી શુદ્ધ સાગરવરગંભીર આશયવાળું છે, એમ આ પ્રવચનનું તત્વના પ્રકાશકપણા વડે કરીને કેવી રીતે છે તે સ્વયં ગંભીરપણું નિરૂપવા યોગ્ય છે. કારણ કે આ પ્રવચન દેખવા યોગ્ય છે ને બીજાઓને દેખાડવા યોગ્ય છે. ખરેખર ! “પ્રવચન”—બીજા બધા કરતાં ચઢિયાતું જેમકે– ક્યાં કેવલ શુદ્ધ આત્માર્થપ્રધાન લોકોત્તર એવું પ્રકૃષ્ટ વચન છે. જ્યાં સૂત્રોરૂપી અર્થગંભીર મધુર માર્ગપ્રરૂપક આ સાગરવરગંભીર જિનપ્રવચન ? ને કયાં નર્મલ જલ ભર્યો છે, સિદ્ધાંતોરૂપી મોટા મોટા પ્રબળ જનમનરંજનપ્રધાન લૌકિકમાર્ગપ્રરૂપક આ શુદ્ર તરંગો જયાં ઉછળી રહ્યા છે, યુક્તિઓરૂપી સરસ સરિતા- જલાશયો સમા અન્ય વચન ? જલાશયોનું જલ ઓનું જે સંગમસ્થાન છે, મહામતિવંતોની મતિ પણ ઉપરની સપાટી (surface) જોતાં ભલે સમાન ૧૩

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 524