Book Title: Jain Yug 1959
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

Previous | Next

Page 19
________________ જર્મની માં જૈન વિદ્યા નો અભ્યાસ | ડૉ. ક્લાઉસ બ્રાન ક અનુવાદક: ડૉ. અરુણોદય ન, જાની (મ. સ. યુનિવર્સિટી, વડોદરા) પ્રથમ તબક્કો વેબરની પ્રવૃત્તિઓને એક રીતે તે સમયે ન જાણીતા (ઈ. સ. ૧૮૫૮-૧૯૩૫) એવા જૈન સાહિત્યના વિશાળક્ષેત્રના સરયારૂપ એચ. થી. કોબ્રકના “Observations on the વર્ણવીએ તો હર્બાન યાકોબીની જૈન આગમો તેમ જ Sect of Jains” (જૈનોના સંપ્રદાયસંબંધે અવલોકનો) અનુ-આગમ ગ્રન્થોની સમીક્ષિત આવૃત્તિઓ અને એ ગ્રન્થથી જૈન વિદ્યાનો આરમ્ભ થયો. અધ ભાષાતરો દ્વારા જૈન વિદ્યા એક નવી દિશામાં પગરણ શતાબ્દી બાદ ઈ. સ. ૧૮૫૮માં આ ખ્ય વેબરનો માંડે છે, યાકોબી વેબરના તરુણ સમકાલીન અને બૉન "Über das Satrunjaya Māhātmyam " યુનિવર્સિટીના પ્રોફેસર હતા. જૈન વિદ્યાની અધિકતર (શત્રુંજય માહાત્મ્ય વિષે) નામનો નિબન્ધ જર્મનીમાં સમજણ માટે એમનું પ્રદાન, વૈદિક સાહિત્યના નિધિને પ્રસિદ્ધ થયો. ગ્રન્થકર્તા તે સમયે બર્લિન યુનિવર્સિટીમાં પશ્ચિમમાં ખુલો મૂકવાના અને એની ખરી અગત્યને સંસ્કૃતના પ્રોફેસર હતા. એમણે આ નિબન્ધદ્વારા સ્વીકૃત કરાવવાના માક્ષ મુલરના પ્રયત્નોને સમાન્તર છે. જર્મનીમાં માત્ર જૈન વિદ્યાના અભ્યાસનો જ નહિ કારણ કે “જૈન વિદ્યા એ બદ્ધવિદ્યાથી તદ્દન નિરપેક્ષ છે પરંતુ જૈન વિદ્યાના વિવેચનાત્મક અભ્યાસનો પણ અને પોતાના પુરોગામીઓ–જેમાં વેબર પણ ખરા–ના પ્રારમ્ભ કર્યો એમ કહેવું ખરેખર ઉચિત છે. વેબરના કહ્યા મુજબ એને બૌદ્ધ સમ્પ્રદાય તરીકે નજ મનાય”— જૈન વિદ્યાના વ્યાસંગનું ફળ મુખ્યત્વે એના પછીના એમ યાકોબીએ જ સર્વ પ્રથમ દર્શાવ્યું. બે ગ્રન્થોમાં સમાયું છે. Uber die heiligen Schri- - જ્યારે યાકોબી બૉનમાં પ્રોફેસર હતા ત્યારે એક્સ્ટ ften der Jainal (on the Sacred Texts લૉયમાન સ્ટ્રાસબુર્ગમાં સંસ્કૃતના સ્થાન પર હતા. લોયof the Jains–જૈનોના આગમ ગ્રન્થો-) નામના માન એમના જૈન વિદ્યાના અભ્યાસમાં યાકોબી કરતાં એક એમના ગ્રન્થમાં આગમોનું સરવૈયું છે. આ ગ્રન્થ શ્વેતા કદમ આગે વધ્યા. ગ્રન્થોના અતર્ગત સમ્બન્ધો અને અર ગ્રન્યો વિષે પશ્ચિમમાં સર્વ પ્રથમ આધારભૂત સ્તરોની શોધ દ્વારા ભિન્ન ભિન્ન ગ્રન્થોના અભ્યાસની માહિતી પૂરી પાડી. બલિનની રૉયલ લાયબ્રેરીના એમણે શરૂઆત કરી. શકય ત્યાં સાહિત્યિક સામ્યોનું સંસ્કૃત અને પ્રાકૃત હસ્તપ્રતોની એમની ગ્રન્થસૂચી ના મૂળ દર્શાવ્યું છે અને ભારતીય પરમ્પરાના સન્દર્ભમાં છેવટના બે ખંડોમાં ૨૫૯ જૈન હસ્તપ્રતોની યાદી, જૈન પરમ્પરાને સામાન્ય રીતે જોઈ છે. “આવશ્યક'પૃથક્કરણ અને નમૂનારૂપે પ્રકાશન આપવામાં આવ્યાં સાહિત્ય અંગે આગમો ઉપરના ટીકાટિપ્પણ ગ્રન્થોના છે. આ બીજું પ્રકાશન હસ્તપ્રતોની માત્ર યાદી જ ન જુદા જુદા સ્તરો પાડ્યા છે. ટીકાઓના અસંખ્ય રહેતાં જૈન સાહિત્યના અભ્યાસ માટે પુષ્કળ સામગ્રી પૂરી સ્તરોમાં લગભગ દટાઈ ગએલા મૂળ આવશ્યક પાડે છે. અને પ્રથમ ગ્રન્થ સાથે ખૂબ નિકટતા ધરાવે છે. સૂત્રને પ્રકાશમાં આપ્યું. દુર્ભાગ્યે લૉયમાનના બીજા 5 હા(પશ્ચિમ જર્મની) યુનિવર્સિટીમાં સંશોધનવૃત્તિભુ, અનેક ગ્રન્થોની માફક એનું “ઉbersicht über die હો શુબ્રગ અને ડો. આસડૉના શિષ્ય. Avaśyaka-Literatur" (Survey of the 1. Indische Studien XVI (Leipzig, 1883), pp. 211-479; Āvaśyaka-Literature_2419245 Rued 242. and XVII (Leipzig 1885), pp. 1-90. હૈયું), જે શુબિંગના શબ્દોમાં “પોતાના સમય કરતાં ૨. આખું જર્મન શીર્ષક:- Die Handschriftenverzel chnisse der Königlichen Bibliothek zu Berlin, Ver- દાયકાઓ આગળ' હતું, તે દુર્ભાગ્યે અસમાપ્ત જ રહ્યું. zeichnis der Sanskrit- und Prakrit-Handschriften. Berlin, 1886-1892. ૧૯૩૩ માં હામ્બર્ગથી એ દળદાર અંશાત્મક રૂપે વેબર અને શુબ્રમે (જુઓ ) વર્ણવેલી નમતોનો મોટો પ્રકાશિત થયું હતું. ભાગ આજસુધી સચવાયો છેમહાયુદ્ધ પછી આ હસ્તપ્રતો પશ્ચિમ જર્મનીના માળુંગ (Westdeutsche Biblio લૉયમાનના શિષ્ય વોટર શુધિંગ. સાથે આપણે thek) માં ખસેડાયાં છે. વર્તમાનકાળમાં પ્રવેશ કરીએ છીએ. એમની બે-એક વર્ષ ૧૫

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 ... 524