Book Title: Jain Yug 1926 Ank 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
S
તમારી ફરિઆદ
પાચન શક્તિ કમ હેવાની, દસ્તની ચાલુ અટકાયતની, સ્વપ્ન દેશની, મગજની નબળાઈની, હાથ પગની કળતરની, કઈ પણ કામ કરતાં થાકી જવાની, અને બહુ કમજોર હોવાની હોય તો વખત ખોયા વગર વાપરો
પ્રખ્યાત પૌષ્ટિક આતંકનિગ્રહ
ગોળીઓ.
એની ચમત્કારીક ફતેહ આજ ૪૫ વર્ષ થયાં જગજાહેર છે. કીંમત ગેળી ૩ર બત્રીશની ડબી ૧ એકને રૂ. ૧ એક, વિશેષ વિગત જાણવા માટે અમારૂં પ્રાઇસલિસ્ટ મંગાવે.
વેદશાસ્ત્રીમણિશંકર ગોવિજી
આતંકનિગ્રહ ઔષધાલય,
| મુંબઈ–બ્રાન્ચ. કાલબાદેવી રોડ,
મુંબઈ
જામનગર–(કાઠિયાવાડ),

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48