________________
boooooooooooooo
તૈયાર છે!
સત્વરે મગાવા !
<
“જૈન ગૂર્જર કવિઓ.”
આશરે ૧૦૦૦ પૃષ્ઠના દલદાર ગ્રંથ.
ગુર્જર સાહિત્યમાં અનેાએ શુ' ફાલા આપ્યા છે તે તમારે જાણવુ... હાયતા આજેજ ઉપરનું પુસ્તક મંગાવા,
‘જૈન ગૂર્જર કવિઓ” એટલે શુ' ? ગુજરાતી ભાષાના આદિ કવિ કાણુ યુગ પ્રવર્તકા કાણુ ? જૈન રાસા એટલે શુ' ? ગુજરાતી ભાષાની ઉત્પત્તિ અને વિકાસ કેવી રીતે થયા ?
આ પુસ્તક જૈન સાહિત્યના મહાસાગર છે. કે જેમાં રહેલા અનેક જૈન કવિ રત્નાને પ્રકાશમાં લાવી ગુર્જર ગિરાના વિકાસક્રમ આલેખવા તેના સંગ્રાહક અને પ્રયાજક શ્રીયુત માહનલાલ દલીચંદ દેશાઇએ અથાગ પરિશ્રમ લીધો છે. તેમાં અપભ્રંશ સાહિત્યના તથા પ્રાચીન ગુજરાતીના ઇતીહાસ, જૈન કવિઓ-ના ઐતિહાસિક અતિ ઉપયોગી મંગલાચરણા તથા અંતિમ પ્રશસ્તિ, તેમજ અગ્રગણ્ય કવિઓના કાવ્યાના નમુનાએ આપવામાં આવ્યા છે. દરેક કવિની સ કૃતિઓના—ઉલ્લેખ તથા સમય નિર્દેશ કરવામાં આવ્યા છે. કિ ́મત રૂ. ૫-૦-૦, પ્રથમ ભાગ–માત્ર જીજ પ્રતા હાઇ દરેક પાતાના આડર તુરત નોંધાવી મગાવવા વિનંતિ છે. લખાઃ—
૨૦ પાયની, ગાડીજીની માલ
ત્રીજે દાદરે, મુંબાઈ નંબર ૩.
મકનજી જે. શ્વેતા.
મેાહનલાલ ભગવાનદાસ ઝવેરી.
એ. રે. જનરલ સેક્રેટરીએ, શ્રી જૈન શ્વેતાંબર કારસ