Book Title: Jain_Satyaprakash 1948 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧ ]
ગુરુશિખરની પગથી પર ૨ અનામિગ્રહિક મિથ્યાત્વનું લક્ષણ જ એ છે કે આસપાસના સ્વરૂપ કે કાર્યવાહીનું તેલન કર્યા વગર સર્વ ધર્મને સાચા માનવા એવી કેટલાક જીવોની પ્રકૃતિ હોય
છે. ગોળ અને ખેાળને ભેદ એ સમજી શકતા જ નથી ! ક પાભિનિવેશિક વાળાને સ્વભાવ પ્રદાગ્રહો હોવાથી સત્ય જાણ્યા છતાં પણ પોતે
પડેલ વાતને મૂકી શકતો નથી. ૪ શાંયિક મિયાત્રીની સમજ શકિત કામ તે કરે છે, પણ એને ડગલે ને પગલે
શં-શંસય પેદા થાય છે. ૫ અનાભોગિક મિઠાવવાળા છવામાં પણ બેટાને વિચાર કરવાનું સામર્થ જ
હેતું નથી. મિથ્યાત્વથી ઘેરાયેલા છો તીર્થંકર દેવેની અમૃતમય અને આત્મશ્રેય કરનારી વાણીથી વંચીત રહે છે, જયારે તેઓના પાસા સેવનાર શિષ્યોમાં વળી કેટલાક એવા પાકે છે કે જે કંઈ ને કંe Kાણું શોધી એમનાથી જુદો વાડો જમાવે છે. એ વેળા ભગવત તે બહુ સંસારીપણું જતા હોવાથી તેને સમજાવવા પ્રયાસ સેવે છે. માને તો ઠીક, નહીં તે ભવિતવ્યતાના ભાવ નીરખી, પોતાના કાર્યમાં જ મશગૂલ રહે છે. અન્ય તાધિ રે માદક તેમને નાશ કરવાને વિચાર સરખો પણ કરતા નથી. . આ જાતની વાણુ પકડનાર છવો ભગવંત મહાવીરવના શાસનમાં નવ ગણાયા છે અને નિહ તરીકે ઓળખાય છે
૧ જમાલિકી વીરને કેવલજ્ઞાન પછી ૧૮મે વર્ષે ક્રિયમાનં કુર્તી પદ પર શંકા ધારણ કરી જુ પડે, મૃત્યુ પામી હતક દેવલોક કિબીપીદેવ પંદર ભવ કરી મેક્ષ પામશે થયે.
૨ તિષ્યમ–ત્યારપછી બે વર્ષે થયે. વસુઆચાર્યને શિષ્ય. જીવના છેલ્લા પ્રદેશમાં વસંત્તા રહેલી છે એવું માનનાર આમલકપાવાસો મિત્રશ્રી શ્રાવકની કાર્યવાહીથી ધ પામ્યો ને પાછો ગછ ભેગે થશે.
કે અવ્યકતવાદી–૧૪ વર્ષે. આષાઢસરિના શિક કાણે સંયમો છે અને મેણુ દેવ છે? એવો શંકા કરનાર બળભદ્ર રાજા દ્વારા બે પામ્યો.
૪ શુન્યવાદી-ર૦ વર્ષે. અમિત્ર ક્ષણિકવાદી કેહિ શિષ્ય રાજમહીના દાણલેનાર શ્રાવકેની કાર્યવાહીથી ઠેકાણે આવ્યો.
૫ ગબદત્ત-૨૨૮ વર્ષે એક સમયે બે ઉપયોગ માનનાર ધનખ શિખ તેનું આવું માનવું નદી ઊતરતાં થયેલું. મણિનાગયક્ષથી બોધ પામ્યો.
૬ રેહગ પ૪૪ વર્ષે થશે. ગુપ્તાચાર્યને શિષ્ય. એનું બીજું નામ પહલુક ત્રિર શિક મતની સ્થાપના કરી. એ નવ રૂપક હતો. છ માસ સુધી એ વાત કરી એને પરાભવ પમાડે પણ માને નહીં એટલે સ્ત્ર બહાર કર્યો
For Private And Personal Use Only