Book Title: Jain_Satyaprakash 1948 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦]. શ્રી જૈન સત્ય પ્રકાશ [ વષ ૧૩ વામાં આવ્યું છે. સ્ત્રીઓની ઓળખાણ વાતે તેમના પિતા, રવામિ અને સારા વિગેરેનાં નામો આપેલાં છે. મી. આર. ડી. બેનરજી પ્રથમ મૂર્તિના સંબંધમાં કહે છે કે તે દિગમ્બર મૂર્તિ છે પરંતુ આ યથાર્થ નથી. કારણ કે ઉપર જણાવેલા લેખોમાં તે મતિએ દિગમ્બર સંપ્રદાયની હેય એવું માનવાને કશો પણ આધાર નથી. તે લેખો સ્પષ્ટ બતાવે છે કે મૂતિઓ તાબર સંપ્રદાયની છે. તેનું પૃથક્કરણ કરતાં આપણને માલુમ પડે છે કે આ મૂતિઓ જેમના ઉપદેશથી કરાવવામાં આવી છે ને આર્યો ને આચાર્યો મુખ્યત્વે કરીને કેટિગણ, સ્થાનીકુલ અને વૈર શાખાના છે. કુશન સંવત ૯ કેદિયગણું મહિયગણું) આર્ય કોટિગણું ) ધ્રુજવલીની સ્થાનિય કુળ (આયંતરિક બ્રહનદાસીય કુલ ( શિલય બ્રહ્મદાસીય કુલ ( શિષ્યા વરશાખા ઉચે નગરી (શિષ્યા દતિભા વજ નાગરી ( ધુજ શિરી. શાખા ૧૨ ૪૮ શાખા ७४ ૫૮ આર્ય ચેટિય ) વાચક, વારણગણું ) કેટિગણુ આર્ય સુરની કુલ ભગનજિ ...-- કુલ | ઠાણય કુલ શિષ્યા હરિતમાલય (શિષ્ય. વજ નાગરી ( ગહવલા વેર શાખા ધમકી શાખા 2 નાગસેન શાખા ) આ ગણ, શાખા અને કુલેને કલ્પસૂત્રની સ્થવિરાટલી સાથે સરખાવતાં તે બરાબર મળતા આવે છે. ૧૯૫સૂત્રમાં આપેલા ગણે અને શાખા કુલે નીચે પ્રમાણે છે. કટિયગણ ચારણુગણુ શાખા શાખા જસિજજ ઉચ૭નાગરી વચ્છલિજજ વિજાતરી વાણિય અથવા વાણિજ વજ ઈત્યાદિ ઈત્યાદિ આર્યચેડયા વછાંયાજ હાલિજજ માલિજજ છે, યાદિ વજનાગરી હારિયમાલાગારિ વિગેરે એક સ્થાને વાચક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યું છે. સાધુઓનાં નામ આગળ આર્ય અને આર્યાઓના નામ પાછળ શ્રી લગાડામાં આવેલા છે જે કલ્પસૂત્રમાં આપેલા સાધુઓનાં નામેનું બરાબર તાદસ્ય છે; ઉદાહરણ તરીકે, આર્યતારક આયસર, અને શિવશ્રી. કથન સમયમાં મથુરા અને તેના સાંનિધ્ય પ્રદેશ જૈન ધર્મથી અંકિત હતા અને શ્વેતામ્બર સંપ્રદાયના આચાર્યોના ઉપદેશનું એ ઉત્તમ ફળ હતું તે કથનની આવશ્યક્તા જણાતી નથી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28