Book Title: Jain_Satyaprakash 1947 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન દર્શન mm 166 थंभेइ जलं जलणं, चिंत्तिअमित्तो वि पंच-नवकारो । અરિ–મારિ–ર–રાફર્સ–ઘોઘંસા પામેરૂં |૨ न हु किंचि तस्स पहवइ, डाइणि-वेआल-रक्ख-मारि-भयं । નવાર-માળ, નાટ્યતિ ન સા–ટુરિગારું રેરા સાહિ-ન–-ગઢ–તાર–રિ–સંા–વિસર-અવાજું.. નારંતિ તવળે, નિ–નવાર–વમાવેvi | ૨૩ a हियय-गुहाए नवकार--केसरी जाण संठिओ निच्चं । જમ્મટ્ટ-ટિ-રોધ–ઘદૃયે તાળ રિનä | ૨૪ તવ-સંગમ-રાઈ-રો. વૈજનમુક્ષર-સારદિ–નિયત્તો નાન-તુલા-કુત્તો, નેરું –નિવાઈ | ૨૦ || जिणसासणम्स सारो, चउदसपुत्राण जो समुद्धारो । जस्म मणे नवकारो, संसारो तस्स किं कुणइ ॥ २६॥ ॥ इति नवकारफलप्रकरणं समाप्तम् ॥ આ નવકાર--કુલ-પ્રકરણ પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરની નં. : ૭૫૫ની એક હસ્તલિખિત પ્રતિ ઉપરથી ઉતારીને અહીં આપ્યું છે. જૈન દર્શન લેખક–શ્રીચુત મેહનલાલ દીપચંદ ચોકસી (ગતાંકથી ચાલુ) પુગલના સમૂહરપ, અજીવ તત્વના એક ભાગરૂપ અને ગુણની દૃષ્ટિએ જડ સ્વરૂપ એવો કર્મનામા પદાર્થ આ જગતની રચનામાં અહર્નિશ પ્રવતી રહેલી ક્રિયામાં–ચેતનાવંત એવા આત્માઓના ઉદર–અસ્તમાં કેવો મહત્ત્વનો ભાગ ભજવે છે એ આપણે જોઈ ગયા. મુખ્ય આઠ કર્મો, અગર તો એને વંશ વિસ્તાર વધતાં ૧૫૮ કર્મ પ્રકૃતિઓ, ખાણુમાં જેમ સેના સાથે માટી ભળી જઈને એકરૂપ બનેલી દષ્ટિગોચર થાય છે એવી રીતે, જીવ સાથે ભળી જાય છે અને આત્માના મૂળ ગુણને આવરી લે છે. આમાના સ્વયં સ્વભાવરૂપે પરિણમવામાં હરકત કરનારાં મિથ્યાત્વ, અવિરતીપણું, કષાય અને યોગ એ ચાર કારણે અમપદે છે, એટલું જ નહીં પણ મુખ્ય ભાગ ભજવનારાં છે. જયાં સુધી આત્મા એની જાળમાંથી છૂટ નથી ત્યાં લગી એ સાચા માર્ગે આવી શકતો જ નથી. એ ચંડાળ ચોકડીના પાશમાંથી મુક્તિ મેળવવી તે સહજ વાત નથી. એ માટે તીર્થંકરદેવ १० नियमरहो. प्रत्यन्तरे । For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36