Book Title: Jain_Satyaprakash 1946 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુગપ્રધાન
ભગવ તેનાં, પૂજ્ય પૂર્વાચાર્યોનાં અને ધમને ખાતર જીવન આપનાં મહાપુરનાં જીવનચરિત્ર વસતાં, સંભળતાં અને એમાંથી જામ ને વૈરાગ્યનું અમત ન કરતાં હતાં. એક વાર ધનગિરિએ સુનંદાને કહ્યું તું જે રજા આપે તે હવે હું દીક્ષા લઉં. જે તારા ભાઈ સાધુ થયા, હું રહી ગયો. માતાપિતા ના અતિ આગ્રહથી અને મિત્રધર્મ બજાવવા તારી સાથે પરણવાની હા પાડી; અને સાથે તે પણ પ્રતિજ્ઞા કરી હત કે શું તે ધનગિરિને જ, બીજાને નહ. આ બધા સગાને આધીન બની મેં લડે હા પડી મિત્રને સન્માર્ગે જવાની અનુકૂળતા કરી આપી. હવે તું રજા આ૫ તારા ઉદરમાં કઈ પુણ્યશાલી છવ છે. આપણુ લનકાર્યને હેતુ સફલ થી છે માટે હવે અંતરાય - નાંખીશ.
સુનંદા બધું જાણતો હતો. ધનગિરિએ દીક્ષા લેવા માટે ઘણા ઘણા પ્રયત્ન કર્યા હતા. અરે, મારા કરતાં રૂપસંપન્ન, ધનસંપન્ન અને કુમારિકા ને ત્યાગ કર્યો હતો. કઈ રીતે લગ્ન કરવાની ધનગિરિની ઈચ્છા જ ન હતી. એટલે એણે પ્રેમથી કહ્યું જેવી તમારી રજી. તમે વિરાગી છે. હું રાગી છું કોઈક વાર મને સંભાર તારવા માટે પધારને નાથ! આ થનાર બાલક પણ તમારું જ છે, એને તારવાનું ન ભૂલશે !
ધનગિરિ પ્રસન્ન મુખે ઘર છોડી ચાલી નીકળ્યા. આજે તેમનો આત્મા સાચી શાશ્વત શાંતિના માર્ગે જઈ રહ્યો હતો. સંસાનું કોઈ પણ બંધન તેપને કાકી શકે તેમ ન હતું. આખરે તે જીત્યા અને સિંહગરિ પાસે જઈ દીક્ષા ગ્રહ કરી. બાય સમિત મલ્યા. બે મિત્રો સન્માની સીઢીએ સાથે જ આગળ વધી લાગ્યા. ઉગ્ર વિહર, ઉગ્ર તપ, અને જેમ રવાધ્યાય ચાલુ કરી સંયમની શ.ભા વધારી સાધુજીવન ધન્યાહું બનાવવા લાગ્યા.
[૪] પુત્ર કેને?–માતાને કે પિતાને? ધનગિરિના જવા પછી શેઠ મહિના તે સનંદાને બહુ અતડું લાગ્યું ત્યાં તે યથાસમયે બાળકને જન્મ થયો. રૂપરૂપને બાર, જાણે છે ભગવાન નિસ નાનુરાકરજ આયા હેય એવું એનું શીતલ ૨૫ હતું. ખીલેલા સહસ્ત્રદળ કમલ જેવું એનું સુંદર મુખ હતું, જાણે રનદીપક પ્રકાથી લો હેય તેમ આ બાળકનું તેજ પ્રકારે રહેતુ. બાળકને જોતાં જ સખીઓ બે લી કીઃ અરે, ચાવી ભાગ્યશાલી બાળકના પિતા અત્યારે અહી હાજર હોત તો પુત્રજન્મોત્સવ ઉજવત. ત્યાં તે એક સખી બેલો-બહેન. ધ ગિર અહીં હોત તે આ રત્નદીપકને જેઈ દીક્ષાનું નામ જ ભૂલી જા. એ છે કે જાના કવર જે દીપી રહ્યો છે. આ સાંભળી બીજી સખી બેલી –ના રે ના, એમ તે નહિ! ધનગિરિને પહેલેથી પરણવાનું મ જ ન હતું. પરંતુ આ તે લખ્યાલેખ કઈ મિ. થાય છે? પણ આ પુત્રના જન્મ પછી દીક્ષા લીધી હેત તો સારું થાત. રૂપાળા કરાનું મેટું જોઈને દીક્ષા લીધી હોત તો શે વિધિ હતો ત્યાં તો ત્રીજી સખી બોલી-બહેન! વાતે થાય છે. પુત્રજન્મ પછી દીક્ષા લીધી હેત તોયે કાંઈ સારું કહેવત ખરું? એનો જન્મોસવ કર પાત; પછી નામ પાડવું પડત, અરે, પછીયે કેટલીયે ઉદ્ધિ કરવા પડત. ત્યાં તે વળી ચેથી સખો બેરી-મને તે બીજા કોઈને દેષ નથી દેખાતે; પુત્રના ભાગતે જ દેશ છે. એના પુણ્યમાં ખામી, નહિ તો શા માટે એ ગર્ભમાં રહ્યા પછી એને છેડી પિતા ચાલ્યા જાતા હશે બહેન સુનંદા, તું હંમરે ચિંતા ન કરીશ. બાળક તો કાલે મેટા થઈ જશે. ત્યાં તો પાંચમી સખી પુત્રને જોઈને બેલી એ હે, દૂદૂ જાણે બીજે
For Private And Personal Use Only