Book Title: Jain_Satyaprakash 1946 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિયળની નવ વાડ * જિનહષ દઢ વ્રત પાળજે. વ્રતધારી જુગતે ન વાડ. શીલ અદા તમે સેજો. ૬ ને – જૈન સાહિત્યકારોમાં સાધા રણ રીતે અને જિનહર્ષનાં નામ મળે છે, (૧) વિ. સં. ૧૪૯૯માં વરંતુ લ-ચરિત્રના નિર્માતા (તપગચ્છ). (૨) વિ. સં. ૦૨૨માં કુમારપાઇ નાસના નિર્માતા(ખરતા.૨૩). (૩) વિ. સં. ૧૫૬માં સત્યવિજયગણ નિણરાસનિર્માતા. મ પૈકીને શ્રી વરતુપાલ-ચરત્રના કર્તા પં. શ્રી નિહબ ગણીએ વિ. સં. ૧૫ ૯ માં પ્રસ્તુત "નવ વડની સજઝાય"ની રચના કરી હોય એમ લાગે છે. –પં. શ્રીમેરિજયકૃત “નવ વાડની સજઝાય” ઢાળ ૯ કુલ કડિ ૭e જેની છેલ્લી તાળનાં અંતિમ પ નીચે મુજબ છે શ્રી આબરપુર માંહે રહી, કીધો હ સજઝાય; સંવત સત્તર કર શ્રાવણ માસે, વ્રત પાળતા રે દુઃખ દૂર પલાય છે. પાળો રે વ્રત ભાવે. ૩૮ શ્રી દેવવિજ્ય પંકિત વ, શ્રી જયવિજય મુરાય; તણ શિબ મેરુવિજય કહે, વ્રત પાળતાં રે નવનિધિ ધરિ થાય છે. પાળો રે વત ભાવે. ૩૯ નોટ–તપગચ્છમાં આ. શ્રી વિજયદાનસૂરિના શિષ્ય પં. દેવવિજ્યા હતા, જેમણે રામાયણ, પવિચરિત્ર (સં. ૧૬૬૦) અને દાનાદિ કુલ કવૃત્તિ ધર્મરત્ન મંજૂષા વગેરે બનાવ્યાં છે, તેઓના શિષ્ય પં. જયવિજય થયા, અને તેમના શિષ્ય પં શ્રી મેરુવિજયછએ : ૧૭૦૨ના શ્ર ૧ણ મહિનામાં આવરપુરમાં આ “નવ વાડની સજઝાય" બનાવી છે. ૪– શ્રી નિષ્કલાનંદ સ્વામીકૃત “શિયળની નવં વાડના પ" ઢાળ ૧૧. 4. નું પઘ૨ ગ ધોળ મહાવીર કહે મહા રે ધુજી! સુઠ્ઠો શિયળ વત સહુ સંત રે સાધુજી! સર્વે શાસ્ત્ર જોયા મેં તપાસી રે સાધુજી! શિયળ અંબળ સુખરા રે સાધુજી! ૧ B. છે પદ્ય પદ ૧૧ મું મહા મલીન મનના રે કે, કુબુદ્ધિ ન જાય કયા; કુલખણ એમ કરશે રે, પ્રભુ પણ કમૅ થયા. પ. એમ નહિ અમારે છે કે, કેવલીએ કર્યું છે, કહે નિષ્કલાનંદ રે કે, એ તો પ્રભુના દ્રોહી. ૬. નોટસહજાનંદ સ્વામીએ સ્વામીનારાયણ પંથ પ્રવર્તાવ્યો છે. તેમની લીલા વિ. સં. ૧૮૮૬માં પૂર્ણ થયેલ છે. તેમના મુખ્ય ૫૦૦ પરમહંસે પૈકીના સ્વામી નિષ્કુલાનંદ પણ એક પરમહંસ હતા. તેઓ અસલમાં શેખપાટ (કાઠિગ) ના સુતાર હતા. તેમનું જીવન સાદું અને ત્યાગભાવ વાળું હતું. તેમણે પિતાના ભગવાન શ્રી સ્વામીનારાયણની ભક્તિરૂપે ધણુ અવ્યગ્રંથો અને હજારો ભજન ર છે. તેઓ સ્વામી સહજાનંદજી ૫છી પણ ઘણું વર્ષ સુધી હયાત હતા. તેમણે પ્રસ્તુત “શિયળની નવ વાડનાં પદ બનાવેલ છે. તેમને આ ઉપદેશ ભ. શ્રી મહાવીર સ્વામીના નામે જ ચડાવ્યા છે અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36