Book Title: Jain_Satyaprakash 1946 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ “કેવલી ભગવાને કહ્યું છે તે બરાબર જ છે,” એમ નહીં માન ને "પ્રભુદ્રોહી' તરીકે જાહેર કર્યા છે. આ વસ્તુ તેમના સારિક જીવન ઉપર બહુ જ સ્પષ્ટ પ્રકાશ પાડે છે. જે કે આ પદમાં આ. શ્રી જિનહર્ષ અને ઉર ઉદયરત્નનું અનુકરણ હશે, પરંતુ તેઓની સઝાયામાં નથી એવી વાતો પણ આ પદમાં બતાવવામાં આવી છે જેમ કે ચોથી વાડમાં રહનેમિ રાજૂલ અને રનાદેવીનું દાંત, વગેરે વગેરે. આથી નક્કો છે કે સ્વામી નિબલાનદજી જેનધર્મની વાર્તાના ખાસ જાણકાર હતા. જેમાં આચરાતી નવ વાડને સ્વામીનારાયણ ધર્મ પુષ્ટ પ્રમાણમાં વીકાર કર્યો છે અને પોતાના સાધુઓના બ્રહ્મચર્ય-પાલનના નિયમો આ વાડે આધારે જ વ્યવસ્થિત કી છે. જેનધર્મમાં રાણાવરાત્રિાઉજ મોક્ષના-મનાય છે તેમ સ્વામીનારાયણ પંથમાં પ્રભુમહિના ઉપર શ્રદ્ધા, સત્સંગીઓને મદદ અને હાચર્યને જ પ્રધાનતા અપાય છે. શિયળની નવ વા માટે રચાયેલ ગુજરાતી સાહિત્યના ઉ ૨ નિર્દેશ કર્યો છે. આ સિવાય પણ છૂટા છવાયા વણું ઘણું ઉલ્લેખ કરી છે. ખુશીની વાત છે કે જેન કવિઓએ જ આ સાહિત્ય સર્યું છે એમ નથી પણ ઇતર વિદ્વાનોએ પણ આ સાહિત્ય સર્જનમાં સહકાર આપ્યો છે, જે ઉપર દર્શાવેલ સ્વામી નષ્કુલાન દછનાં “દ”થી સ્પષ્ટ છે. | શિયળની નવ વાડ અા શિયળની વાડષ નવનાં પદ લિખ્યાં છે. (પેલે, પ્રિયા સંગ પરહરીએ રે સાધુજીએ કાળ છે.) (રાગ-ધળ) મહાવીર કહે મહત રે સાધુજી! સુણો શિયળવંત સ; સંતે જે સાધુજી! સર્વે શાસ્ત્ર જેમાં મેં તપાસી રે સાધુજી! શિયળ અંબફળ સુખરાશિ રે સાધુજી! નવ વાડ પાળો નરનારી રે સાધુજી ! કહે વ વીઠ વિસ્તારી રે સાધુજી! પેલે પ્રિયાનો સંગ પરહરિએ રે સાધુજી! બીજે રિસે વાત ન કરીએ રે સાધુજી! ત્રીજે નારીઆસને નવ વસવું રે સાધુજી ! એથે ન રહેવું ન હસવું રે સાધુજી! પાંચમે ભીત અંતર પરહરિએ રે સાધુજી! છેકે ભગવ્યાં સુખ ન સમરીએ રે સાધુજી! સાતમે સરસ રસ પહેરવો રે સાધુજી! આઠમે અધિક આહાર ન કર રે સાધુજી! નવમે શોભા ન કરવી શરીરે રે સાધુજી! કયું નિકુલાનંદ એમ વિરે સાધુજી! મહાવીર કહે શિયળ સુણે, પ્રિતે પાળશે એ પાસ છે. પાછળ રહેશે પાપીઆ, દેશે કાળ કરમને દેશ છે વઠ્ય પેલી પ્રથમે નારી સંગન કીજે ૨ વીતરાગી! તે શિયળતણું ફળ લીજે ૨ વીત રાગી! અંગે વધુ વ્યાધિવત નારી રે વીતરાગી ! તહાં વસે નહિ વતવારી રે વીતરાગી! હાય અરજોબન જયાં ભારે વીતરાગી ! તહાં સાધુને શું જાવ કામ રે તિર ગી! હેય હિજ જ્યાં નારીને વેશે રે વાત મી! તહી ત ન કરે પ્રવેશ રે વીતરાગી! For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36