Book Title: Jain_Satyaprakash 1941 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણી જ્ઞાનપરબો લેખક-શ્રીયુત કેશરીચંદ હીરાચંદ ઝવેરી “શ્રી જૈન સત્ય પ્રકાશ માસિક પત્રના વર્ષ ચોથાના અંક ૧૦-૧૧ (સંયુક્ત અંક) માં અને વર્ષ પાંચમના અંક ૧ માં ઉપર લખેલ મથાળા હેઠળ કેટલાક ભંડારનાં નામોનું સૂચિપત્ર રજુ કર્યું હતું જેમાં ઉપલબ્ધ સ્થાન તરીકે ૧૩૭ જ્ઞાનભંડારોનાં નામે તથા લગભગ ૪૫ ગામોના નામોને નિર્દેશ કરવામાં આવ્યા હતા. બાદ સુરતના શ્રી જૈન સાહિત્ય ફંડ દ્વારા પ્રકાશિત થયેલ, સુરતને અંગે ત્રણ ઐતિહાસિક ગ્રંથ જ્ઞાનભંડારને ભેટ આપવાની યોજનાના લાભથી નીચેના વધુ જ્ઞાન ભંડારોનાં નામો જાણવામાં આવ્યાં છે જે અત્રે રજૂ કરવામાં આવે છે. શ્રી જ્ઞાનભંડાર, લુણાવાડ. બુદ્ધિસાગરસૂરિ જ્ઞાનભંડાર આજોલ શ્રી શાંતિચંદ્રસેવાસમાજ, અમદાવાદ. હર્ષસૂરિશાસ્ત્ર સંગ્રહ પાટણ શ્રી જૈન પુસ્તકાલય, પિસ્ટ બીલપાડ જેન વૃદ્ધિવિજયામૃત અમરેલી વાયા આંકલાવ. વડવા મિત્ર મંડલ પુસ્તકાલય ભાવનગર શ્રી જૈન જ્ઞાનભંડાર, અલીરાજપુર શ્રી જૈન લાયબ્રેરી ખાખરેચી રાજેન્દ્ર જેન બૃહત શ્રી જૈન જ્ઞાન ભંડાર સાંગણપુર જ્ઞાનભંડાર. આહાર. વાયા વાશરી (કચ્છ) એરનપુરા. જિનરાજ પુસ્તકભંડાર, કોલ્હાપુર. ભોરારા , જ્ઞાનમંદિર, ભોપાલ. બીદડા ગવાડા. નોંધણવદર. શ્રી જૈન જ્ઞાનભંડાર, મેરવાડા વાયા ધર્મભક્તિ જ્ઞાનમંદિર સમી રાધનપુર જ્ઞાનમંદિર બાલીસણ પદ્માવતી જૈન પુસ્તકાલય, બાલમેર શ્રી સાગર જેન લાયબ્રેરી મરેલી જૈન યુવકસંધ પુસ્તકાલય મુંબઈ શ્રી જૈન જ્ઞાનમંદિર સરદારપુર શ્રી જૈન જ્ઞાનમંદિર ભેટ આપેલ સુરત સબંધી ત્રણ પુસ્તકોનાં નામ(૧) સૂર્ય પુર અનેક જૈન પુસ્તક ભાંડાગાર દર્શક સૂચિ (૨) સુર્યપુરને સુવર્ણયુગ યાને સુરતને જૈન ઇતિહાસ (૩) સૂર્યપુર રાસમાલા આ ત્રણે પુસ્તકનો સેટ, પિસ્ટેજ સ્ટેમ્પ ૦-૮-૦ મોકલવાથી નીચેના સ્થળેથી ભેટ મોકલવામાં આવે છે. લખો:-શા. ભાઇચંદ છેટુભાઈ એ. સેક્રેટરી –શા. મગનભાઈ પ્રતાપચંદ જૈન લાયબ્રેરી ગોપીપુરા–સુરત. ભચાઉ , હળવદ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44