Book Title: Jain_Satyaprakash 1941 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 43
________________ Shri Mahavir Jain Aradhana Kendra 0 www.kobatirth.org 00 નીચેના ત્રણ અંકા જરૂર ખરીદા [1] શ્રી જૈન સત્ય પ્રકાશના બીજો વિશેષાંક શ્રી પર્યુષણા પત્ર વિશેષાંક ૨૨૮ પાનાના આ દળદાર સચિત્ર અંકમાં ભ. મહાવીર સ્વામી પછીના એક હજાર વર્ષના ઈતિહાસની અપૂર્વ સામગ્રી આપવામાં આવી છે. મૂલ્ય (ટપાલ ખર્ચ સાથે) એક રૂપિયા, [૨] શ્રી જૈન સત્ય પ્રકાશના ક્રમાંક ૪૩મા Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦ પાનાના આ અંકમાં જૈન ધર્મની માંસાહાર વિષયક માન્યતા યુક્તિ તેમ જ શાસ્ત્રીય પ્રમાણુ સાથે આપવામાં આવી છે. મૂલ્ય [ ટપાલ ખર્ચ સાથે સાથે] ચાર આના. ★ [3] શ્રી જૈન સત્ય પ્રકાશના ક્રમાંક ૪૫મા આ અંકમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચા સંબધી ઐતિહાસિક લેખા આપવામાં આવ્યા છે. મૂલ્ય [ ટપાલ ખર્ચ સાથે] ત્રણ આના. – લખા :: શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિંગભાઇની વાડી, ઘીકાંટા, અમદાવાદ >>> 1000XOXOXXX For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 41 42 43 44