Book Title: Jain Satyaprakash 1940 08 SrNo 61
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [.૪૪૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ તા તે પ્રમાણભૂત કેમ માની શકાય ! વળી આપણે આત્માના સમ્બન્ધમાં જ આગમને તપાસીએ તે। આત આગમ કહે છે કે-નો ગળા નિર્દેશો નાળાથ૨ના મÄકન્નુરો ( અાનંદ અનંત જ્ઞાનાવરણ વગેરે કથા સંયુક્ત એવા જીવ છે ) નહિ મૈં સારીય प्रियाप्रिययोर पहतिरस्ति, अशरीरं वा वसन्तं प्रियाप्रिये न स्पृशतः ( શરીર સહિત એવા આત્માને પ્રિય અને અપ્રિય-સુખને દુઃખનેા નાશ નથી. શરીર વિનાના આત્માને પ્રિય ને અપ્રિય—સુખ દુઃખ સ્પર્શીતાં નથી. ) વળી 'अग्निहोत्रं जुहुयात् ઘર્નામ: ’ । ( સ્વર્ગની આકાંક્ષાવાળા અગ્નિહેામ–યજ્ઞ કરે ) સાંખ્ય દર્શીન પ્રવર્તી ક પિલ મુનિનું આગમ કહે છે કે-‘ અસ્તિ પુરૂષો માં નિર્તુળો મોહ્રા વિદૂત્ત: ' ( પુરુષ-આત્મા અકર્તા, ગુણુ વગરના, ભાગવાળા ને જ્ઞાનરવરૂપ છે.) એ પ્રમાણે આગમે આત્મા છે' એમ કહે છે. વળી ઔન કેટલાક આગમા ‘ આત્મા નથી' એમ કહે છે તે આ પ્રમાણે વેદ કહે છે કે- વૃશિષ્ય તેનોષયુપિતિ-મૂતાનિ ' ( પૃથ્વી જલ અગ્નિ તે વાયુ એ ચાર ભૂત છે.) ‘ તત્તમુદ્દાયેલુ ચીત્તેન્દ્રિયવિષયસંજ્ઞા: (તે ભૂતનાં સમૂહમાં શરીર ઇન્દ્રિય તે વિષય એવાં નામે છે. ) ‘વિજ્ઞાનયન દ્વૈતો भूतेभ्यः समुत्थाय तान्येवानुविनश्यति न પ્રેક્ષ્યસંજ્ઞાતિ ' ( વિજ્ઞાનના નિબિડ જથ્થારૂપ એવા આત્મા જ આ ભૂતામાંથી ઉત્પન્ન થઈને તેની પાછળ નાશને પામે છે. પરલાક જેવુ કઇ નથી ), અમારા વૃદ્દો કહે છે કેઃ-~~-~ . 6 एतावानेन लोकोऽयं यावानिन्द्रियगोचर: । મદ્રે! ગ્રુપનું વચ ચક્રવર્તિ વહુશ્રુતત : ।। ૨ ।। ( જેટલું ઇન્દ્રિયોથી જણાય છે તેટલા જ લાક છે. હું ભાળી સ્ત્રી! બહુજ્ઞાની વૃદ્ધો જેને વરૂનાં પગલાં કહે છે તે પગલાં જો. ) એ પ્રમાણે કોઇ આગમ આત્મા છે, એમ કહે છે તે કાઇ આગમ ‘આત્મા નથી' એમ કહે છે, માટે કૈાનું સત્ય માનવું ? આવા વિસંવાદી આગમે। પ્રમાણભૂત ન થઇ શકે. માટે આત્મા પ્રમાણસિદ્ધ ન થયે। એટલે નથી. સ્થા॰ યુકિતાન્ય આગમ કહી શકાય નિહ અને ચુક્તયુક્ત આગમમાં વરાધ હાય જ નહિ. તુ કહે છે કે આગમે પરપર વિસવાદી છે માટે તે પ્રમાણ ન થઈ શકે પરંતુ તે તારું કથન યુક્ત નથી કારણ કે અમે કહ્યું તે પ્રમાણે જે યુક્તિયુકત અને આપ્તપુરુષાએ બતાવ્યા હોય તે જ આગમ કહેવાય છે. યુકિતન્ય વચને તે આગમ ૧. કોઇ એક નાસ્તિકની સ્રી આસ્તિક હતી. જ્ઞાની પુરૂષાના કહેલા આગમેાને પ્રામાણિક માનતી હતી ને વર્તન પણ તેવુ જ રાખતી હતી. આવા કહેડાને ધાર્મિક ખાખબમાં હુંમેશ વિવાદ ચાલતે હતેા. નાસ્તિક પેાતાની સ્ત્રીને આગમનું કથન,મિથ્યા છે, કલ્પિત છે, એમ સમળવવા બહુ પ્રયત્ન કરતા પણ સ્ત્રી સમજતી નહિ. એક વખત નાસ્તિકે યુક્તિ રચી, રાત્રિએ સર્વ લેાક સૂઈ ગયા પછી પેાતાની સ્ત્રીને લઈને ગામ બહાર ગયા ને ત્યાં પૃથ્વી ઉપર ધૂળમાં વરૂના પગલાં ચિતર્યા ને પછી આવી સૂઇ ગયા. પ્રાત:કાળમાં ગામમાં વાત થવા લાગી કે આજે રાત્રિએ ગામમાં વરૂ આવ્યુ હતુ, આ રહ્યાં તેનાં પગલાં. પેલા નાસ્તિક સિવાય બધા કહેવા લાગ્યા કે રાતે વરૂ આવ્યુ હતુ. તે સમયે નાસ્તિક પેાતાની સ્ત્રીને કહે છે કે ‘પતાવાન ” એ પ્રમાણે અર્થાત્ જેમ આ વરૂના પગ મે કમ્પ્યા છે. છતાં લેાક વરૂ આવ્યુ હતુ એમ કહે છે તેમ જીવ પુણ્ય પાપ વગેરે પણ, કાઇએ કલ્પીને કહ્યું છે તેને તુ સત્ય માને છે પણ તે વાસ્તવિક નથી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48